SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ લાગ્યું છે. લાખ સાર્વાઓ થઈ હતી અને તેના સમાગમથી લાખે કે કોડે શ્રાવક ધર્મ પામનારી સ્ત્રીઓને, મહાન અંતરાય ખડે થયું છે. દિગંબર પંથ ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણથી 609 વર્ષે નીકળ્યો છે. તેમના આદ્ય પ્રણેતા મહાશય સહસ્ત્રમલજી ઉર્ફે શિવભૂતિજી છે. તે કાળમાં આપણું પક્ષના ધૃતધર જૈનાચાર્યો હતા. વીર નિર્વાણ 584 વર્ષે વજસ્વામી સ્વર્ગવાસ પામ્યા. ત્યારપછી 25 વર્ષે દિગંબર પંથ શરૂ થશે. જ્યારે વજસ્વામી સૂરિના પટ્ટશિષ્ય અને વિવાશિષ્યો આર્ય વજનસુરિ આરક્ષિતસૂરિ, દુર્બલિકા પુષ્પમિત્ર પ્રમુખ અનેક કૃતધરે હતા. તેમની સામે સમજાવવાના ઘણા પ્રયાસો થયા નકામા ગયા છે. તે પછી–પછીને આચાર્યો તેમને કેમ સમજાવી શકે પ્રઝન - સ્ત્રીઓને મોક્ષ થવાની અને ચારિત્ર ગ્રહણકરવાની વાતે સપ્રમાણ જાણવા મળે છે ? ઉત્તર:- “થોવા નપુર સિદ્ધા થીના સિદ્ધાં જ હિંગુ” નવતત્વ મા-૫૦ અર્થ:- નરનારી-નપુંસકનું મેક્ષગમન માટે અલ્પબહુ વિચારતાં જણાવે છે કે, સર્વથી છેડા નપુસકે સિદ્ધ થયા છે. તેનાથી સ્ત્રીઓ સંખ્યાતગુણ, અને પુરૂષ તેનાથી પણ સંખ્યાત ગુણા, અનંતાનંત મેક્ષમાં ગયા છે. એટલે અત્યાર સુધીમાં અનતી સન્નારીએ મેલમાં ગયાના આગમમાં પડે તૈયાર છે વલી 24 જિનેશ્વરદેવની હાથદીક્ષિત શિષ્યાઓ 44. 46-406 થઈ છે. અને ઘણું તેજ ભવે મેક્ષ ગઈ છે.. કઈ થડાભો કરીને મેક્ષ ગયા હશે. ઋષભદેવ સ્વામીના બે પુત્રીઓ અને મહાવીર સ્વામીનાં એક પુત્રી બ્રાહ્મી–સુંદરી અને પ્રિયદર્શના હજારો સાધ્વી સાથે મેક્ષ ગયાં
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy