SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ जिणाणाएं कुणंताणं, सव्वं निव्वाण कारणं / सुंदरंपि सबुद्धिए, सव्वं भवनिबंधणं // 1 // અર્થ :- બહુ સંભાળ પૂર્વક જેટલું જિનાજ્ઞા ધ્યાનમાં રાખીને વર્તન થાય. તેટલું મોક્ષનું કારણ છે. પરંતુ ભલે પિતાને અગર જમાનાવાદીઓને સારું લાગતું હોય, તે પણ વેચ્છાચાર સંસાર વધવામાં કારણભૂત સમજે. પ્રશ્ન :- તે પછી દિગંબરે-સ્થાનકવાસીઓ-તેરાપંથીઓ. આવા બધા પણ-અજ્ઞાનીઓ ગણાય ખરા ? ઉત્તર :–આપણે પોતે અજ્ઞાની છીએતેથી વ્યક્તિગત કેઈને અજ્ઞાની કહી શકીયે નહીં. તે તે પંથમાં પણ; કોઈ વિચારક હેયઃ સમાજના બંધનોથી ખુલ્લા પડી શક્તા ન હોય. તેથી “સાચું તે મારૂં.” મારૂં તે સાચું નહી” આવી માન્યતા અને શ્રદ્ધાવાલા હેય, જિનપ્રતિમા, જિન ચે, નાગનું ખંડન કરતા ન હેય. આવા મહાશયે કોઈ કોઈ સાધુ હેય, સાધ્વી હેય, અથવા ઉપાસક ઉપાસિકાઓ હોય, તેવા મહાશયો વખતે સમકિત પામ્યા પણ હય, માટે અજ્ઞાની કહેવાય નહિ. પરંતુ જેઓ 45 આગમને બેટા કરાવનારા અથવા 13 આગમો અને નિર્યુક્તિ-ચૂર્ણિ, ભાષ્ય, ટિકાઓને બેટાં કહેનારા; જિનચૈત્ય-જિનપ્રતિમાજી ભગવંતેને પથ્થર કહેનારા જે કઈ હોય, તેવા અરિહંતની, ગણધરની અને સૂરિવરની, મહાન આશાતના કરનારા હેવાથી, અજ્ઞાની જ ગણાય એમાં કશી નિંદા કે અતિશયોકિત લાગતી નથી. અમારી શ્રદ્ધા તે એવી છે કે, અત્યાર અગાઉના, પૂર્વસૂરિ ભગવ, વાચક પંગો અને મહામુનિરાજેએ, અપનાવેલા દેવદ્રવ્યની વૃદ્ધિના ભાગને પણ આજકાલ જેઓ ખંડન કરનારા ય, ફેરવનાર
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy