SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વલી પણ “વાળો રંપરાનો એટલે જ્ઞાનથી જ દર્શન-સમ્યકત્વ પમાય છે. અજ્ઞાની સમ્યકત્વ પામી શકે નહી. અને જ્ઞાનવાન આત્મા જ અતિચાર લગાડ્યા વિના ચારિત્ર આરાધી શકે છે. પ્રશ્ન- તો પછી આજકાલઢગલાબંધ અતિચારે લગાતાર લાગ્યા જ કરતા હોય તેવા બધા અજ્ઞાની જ કહેવાય છે? ઉત્તર - વિના કારણુ નિઃશંકપણે વર્તન થાય તે અતિચાર જ નહી પણ અનાચાર પણ કહેવાય. આવાં વર્તન માટે બળાપ-પશ્ચાત્તાપ પણ ન જ થાય તે અજ્ઞાની કહેવામાં કાંઈ વાંધો નથી. જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે सुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स / आणा भट्टाओ वहु जणाओ मा भणइ संघुत्ति // 1 // અર્થ - સુખશીલીયા, સ્વચ્છેદાચારી, મેક્ષમાગથી વિપરીત વર્તનવાળા, લગભગ આજ્ઞા વિરુદ્ધ વર્તનારા, ભલે મોટા પક્ષ તરીકે દેખાતા હોય તે પણ તેવા સંધ તરીકે પણ રહેવા ગ્ય નથી. તે પછી જ્ઞાની તે કહેવાય જ કેમ? પ્રશ્ન:- જૈન મુનિરાજે બધા જ આવા હેય એ કેમ બની શકે? કેમ માની શકાય? ઉત્તર:- બધા જ મુનિરાજે પડવાઈ છે કે ગોરજી જેવા છે. અથવા આણબિષ્ટ છે. એવું અમે કહેતા નથી. કેમ બોલી શકાય? આવું બોલનાર પણ મહાન ઉસૂત્રભાષી જ ગણાય. આજે પણ ખૂબ સારી આરાધના કરનારા સાધુ મુનિરાજે અને સાધ્વીજી મહારાજાએ મેટી સંખ્યામાં વિચરી રહ્યા છે. જેમનાં દર્શન કરીયે તે આપણું પાપ ધોવાય.
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy