SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ | 29 પણ ગુણ ઉપકરી પુરુષે માટે બાપડા, બીચાર એ વિચાર લવાય જ નહી. માતાપિતા, વિદ્યાગુરુ, મોટાભાઈને પણ બાપડા, બીચારા કહેનાર કૃતન ગણાયતે પછી ગુણના દરિયા ધર્મગુઓ, મહાપુરુષ–. ને બાપડા, બીચારા કેમ કટપી શકાય? વાચકે સમજી શકે કે ગ્રાહ્ય ટુચતે રાતિ ગાય ર. થત | શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ-અર્થશાસ્ત્ર અને તુ બે ધાતુક્રિયાપદેથી શાસ્ત્ર શબ્દ બન્યો છે. એને એ અર્થ થાય છે કે અવળા માગથી બચવાની શિખામણ આપે અને પાપમાગથી પાછા હઠવા, - પાપને ઓળખાવે, પાપથી બચાવે, રક્ષણ આપે તે શાસ્ત્ર કહેવાય. મેટા ભાગના લેક તપને માને છે, તપ કરે છે, વષીત. કરે છે. છઠ્ઠ, અટ્ટમ, અઠ્ઠાઈ માસક્ષમણ મોટા મોટા તપ કરે છે. જ્ઞાનમાં એટલે આદર નથી એમ કેમ? ઉત્તર - “જયણા જીવદયા અને, જિન આજ્ઞા અનુસાર; . તપસા સર્વ પ્રકારની, ઉતારે ભવપાર.” . જયણું, જીવદયા અને જિનઆઝા, જ્ઞાનવાન હોય તે જ સમજી શકે. અજ્ઞાની તપ કરે પણ આ ત્રણ વસ્તુને સાથે રાખે જ નહી તે, અજ્ઞાન કષ્ટ ગણાય છે. આવાં અજ્ઞાનકષ્ટ, કમઠ, તામલિ, અગ્નિશર્મા વિગેરેનાં અલ્પ લાભ અથવા તે અલાભ અગર સંસાર વધારનાર પણ થઈ જાય છે. કહ્યું છે કે– बारसविहम्मि वि, तवे, सभितर-बाहिरे कुसलदिठे। भवि अथ्यि नवि होइ, सज्झायसमं तवो कम्मं // 1 // . - અર્થ - છ બાહ્ય અને છ અત્યંતર. બાર પ્રકારના તપમાં પણું સ્વાધ્યાય મેટે તપ ગણાવ્યો છે. વાસ્તવમાં જ્ઞાન એ સર્વ ધર્મને
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy