SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 24 પાંચ વર્ષે બદલાય છે. એટલે જે આવે તે અજાણ્યા વગર કેળવાયેલા. સૌ પોતાનાં ખીસાં ભરવા આવેલા. ક્રોડે રૂપિયા ચૂંટણી માટે લાચો અપાવીને ચૂંટાઈ આવેલા. બીજીવારની ચૂંટણીમાં ચૂંટાવા માટે લુંટાય તેટલું લૂંટવાના ધ્યેયવાળા હોય છે. તે પ્રશ્ન - પહેલાંના કાળમાં પણ દેશમાં વહેવારૂ ભણતર તે હશે જ ને–તે પણ કેળવણું તે ખરીને! ઉત્તર - પહેલાંના કાળમાં ભણતર હતું. તેમાં ખર્ચો હતે જ નહીં. એક છોકરાને સંપૂર્ણ ભણે ત્યાં સુધીના 10 રૂપિયા પણ ખર્ચે આવતે નહીં. તે આ ભણતરમાં સાચાર, શરમ, શાહુકારી, સાદાઈ, સંપ-સ્નેહ–આવા ગુણે જ મેળવવાનું શિક્ષણ મળતું હતું. - આજના ભણતર પછવાડે માતાપિતા ગરીબ હેય તેમની તે મુશ્કેલીઓને પાર નથી. જેમને બે-ત્રણ-ચાર સંતાનો હોય તેવા પણ બીચારા શાન્તિને શ્વાસ લઈ શકતા નથી. દાખલ કરવાની મુશ્કેલીઓ, ડોનેસને, વાર્ષિક ફી, પુસ્તકો, લુગડાં વિગેરેના બેજા ઉપાડીને બીચારા ગરીબ વાંકા વળી ગયા છે, અને ઘેરઘેર ભીખ માગીને બાળકને ભણાવનારા માબાપ, તે તે પિતાના ભણેલા નબીરાઓ પાસેથી પણ સુખને સ્વાદ પામ્યા નથી. આજની કેળવણી બાળકે અને બાળાઓ સાથે બેસી ભણવાના રીવાજો. ભારત જેવા સદાચારી દેશને કલંકરૂપ બન્યા છે, બનવા લાગ્યા છે. વાણીયા, બ્રાહ્મણ જેવા ઉચ્ચ કુટુંબની પુત્રીઓ, ઢેઢભંગી-મુસલમાનોને પરણું ગઈ છે. આવાં પરિણામ આ ચાલી રહેલી અનાર્ય કેળવણીના પ્રતાપે જ બનવા લાગ્યાં છે. મોટા કુલની માનિની, વિણ કારણ ઘરબાર; કદી જાય નહિ એકલી, એ હતો વહેવાર.” તમામ નારી જાતમાં, લજજા–શરમ અપાર;
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy