SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યને પામવાને પણ આ જ માર્ગ છે ને! મંથન મુનું સંગીત પણ તેઓશ્રીએ લલકારી દીધું છે. કરવાને અને મથામણુની પ્રસવવેદના અનુભવવાને. એક ખરી વાર્તાની શરૂઆત તે બીજા પ્રસ્તાવથી જ થાય વાર આ રીતે હદયપરિવર્તન થાય પછી જીવનપરિવર્તન છે. કર્મ પરિણામ રાજા, કાલ પરિણતિ મહારાણી અને સુમતિ તે એની સ્વયંભૂ નીપજ છે. એ માટે ઝાઝા પ્રયત્નની નામને પુત્ર. જરૂર રહેતી નથી. બુદ્ધિમતિ ધાત્રી પ્રજ્ઞાવિશાલા અને મુગ્ધા સખી પછી જે સત્ય પ્રાપ્ત થાય છે એનું સીધું, સાદું અને અગૃહીતસંકેતા. સરળ સ્વરૂપ આટલું જ છે કે બહાર જે દેખાય છે તેને જોવાનું બંધ કરે; અંદર પ્રકાશ પ્રકાશ થઈ જશે. ચાર રૂપે પકડાએલ મહાનચકવત્તી વધ્યસ્થાને જઈ રહ્યો છે. તેને સદાગમ પાસે લાવવામાં આવે છે. ત્યાં તે ચક્રવતી પિતાનું બહારથી ખાલી થાઓ; અંદરથી ભરાવા લાગશે. સમગ્ર ચરિત્ર કહે છે. આ ચરિત્ર કથાના અન્ત સુધી ચાલતું બહારનું સંકેલી લે. અંદરના શ્રીદેવી અઢળક ધનની રહે છે. આ છે સમગ્ર કથાનું મૂળ વસ્તુ બીજા પ્રસ્તાવમાં હેલિ કરશે. અવ્યવહારરાશિની નિગેદથી માંડીને મનુષ્ય ગતિ સુધીને બાહ્ય કુટુંબને પરિત્યાગ કરે. અંદરથી સાચું કુટુંબ, જીવને વિકાસક્રમ દર્શાવવામાં આવ્યું છે જેમાં સાથે સાથે સાચે સ્વજન તમને પ્રાપ્ત થશે. નિગદ વગેરે સ્થાનેનું વર્ણન ગૂંથી લેવાયું છે. બહાર આગ તે અંદર માઉન્ટ એવરેસ્ટની શીતળ ઠંડી. ત્રીજા પ્રસ્તાવમાં રાજપુત્ર નંદિવર્ધન તરીકે એ સંસારી બહાર દુકાળ તે અંદર લીલુંછમ. જીવને દેખાડવામાં આવે છે. ક્રોધ અને હિંસાના ક્રર મનેબહાર ભૂખ્યા તે અંદર અમૃતના ઓડકાર. ભાવ તથા અવાંતર પ્રસંગ દ્વારા સ્પર્શનેન્દ્રિયની આસક્તિ બહાર શૂન્ય તે અંદર બધું પૂર્ણ. જીવાત્મા ઉપર કેટલું ભયંકર રમખાણ ખેડે છે અને તેને બહાર ભાગાકાર, અંદર એકલા ગુણાકાર. પરિત્યાગ કેવી સુંદર મંગળમાળા અર્પે છે તે વાત અહીં આઈન્સ્ટાઈને E=MC2. આવું ગણિતનું સમીકરણ કથામાં ગૂંથીને બહુ સુંદર રીતે દર્શાવી છે. બાળ, મનીષી અને મધ્યમની વાર્તા મિથુનદ્રયની કથા, સ્પર્શનની મૂળઆપ્યું અને એમાંથી અણુબોમ્બ શોધાયે. શુદ્ધિ અને પ્રબંધનરતિ નામના આચાર્યને ઉપદેશ તે - તત્ત્વજ્ઞાનીઓએ આપણને ‘શૂન્ય=પૂર્ણએવું ગણિતનું . આ પ્રસ્તાવમાં અનેખી જમાવટ લાવી દે છે. સમીકરણ આપ્યું છે. આપણે એનાથી આધ્યાત્મિક વિશ્લેટ, કેમ ન કરીએ? ચેથા પ્રસ્તાવમાં ગ્રન્થકારનું કવિત્વ જ નહિ; મહાકવિત્વ ચમકારા મારતું સર્વત્ર પથરાએલું જોવા મળે છે. ષડૂછતુનાં સદ્દગુરુની કૃપા અને સન્મતિ આ આધ્યાત્મિક વિશ્લેટ વર્ણનો અને બીજા અલંકારચિત્રોએ તે આ પ્રસ્તાવને કરે છે અંતરમાં! અને અંતરનું એ કેન્દ્ર આધ્યાત્મિક આંદેલનાં જમ્બર કમ્પને વડે પળે પળે બળવાન બનતું અદ્દભુત ઉઠાવ આપ્યો છે. જાય છે ત્યારે તે દ્રમક સાવ જ દ્રમક મટી જાય છે. અને વિમર્ષ-પ્રકર્ષનું ભવચક્રનગરના દર્શનાર્થે પરિભ્રમણપછી એ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્રસ્થાન આ વિશ્વમાં વર્ણન તે ખૂબ જ હૃદયસ્પર્શી છે. જાણે આખી દુનિયાની સર્વત્ર પ્રકાશ પ્રકાશ પાથરે છે. ચારે બાજુથી અંધારપટોને પરિકમ્મા કરવા સજ્જ બનીને નીકળેલા આ મામા ભાણેજ ઊંચકી ઊંચકીને ફેંકી દે છે. ન હોય એ રીતે ગ્રન્થકારશ્રીએ એમની વચ્ચેના વાર્તાલાપઉપમિતિભવ પ્રપંચા કથાના રચયિતા ભગવાન સિદ્ધર્ષિ ની પેજના કરી છે. ગણિએ આઠ પ્રસ્તાવમાં આ મહાકાય ગ્રન્થને વહેંચી નાખ્યો ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદી, તદ્વિલસિત બેટ, છે. એમાનાં પ્રથમ પ્રસ્તાવમાં સમગ્ર ગ્રન્થના સાર રૂપે કથા વિપર્યાસ સિંહાસને બેઠેલા મહરાજા અને નિકટમાં ગોઠવાએલે નાયક દ્રમક (સંસારી જીવ) નું વિકાસનું મહાભિયાન રજ તેને પરિવાર, બાકીના સાત કર્મરાજાઓ વગેરેનું ચિત્રાંકન કરવા દ્વારા અદ્ભુત પાત્રાલેખન કરવામાં આવ્યું છે. તથા બીજી બાજુએ સાત્વિક માનસપુરમાં આવેલા વિવેક ગ્રન્થકાર મહર્ષિએ આ રૂપકકથા દ્વારા સર્વ સંસારી- પર્વતના અપ્રમત્તતા શિખર ઉપર આવેલું જૈન નગર, ચિત્તજીની દશા-અવદશાનું હૂબહુ નિરૂપણ કર્યું છે. જેના સમાધાનમંડપ, જીવવીય સિંહાસન ઉપર બિરાજેલા ચારિત્રમનેભા, ઇન્દ્રિયોનાં પ્રભને વગેરેને આબાદ રીતે રજ રાજ વગેરેનું વર્ણન વાંચતાં તે ગ્રન્થર્તાની અસાધારણ કર્યા છે. એટલું જ નહિ પરંતુ એ મનેભાવોના ઊધ્વીકર- કલ્પનાશક્તિને પર દેખાઈ જાય છે.
SR No.004358
Book TitleUpmitibhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy