________________ 62 योगविशिका प्रकरण सटीक सानवाद, गाथा-१९ इतीषुपातकल्पः सालम्बनः केवलज्ञानप्रकाश एव भवति, न त्वनालम्बनयोगव्यापारः, फलस्य सिद्धत्वादिति निर्गलितार्थः / "तत्राऽप्रतिष्ठितोऽयंः यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र / सर्वोत्तमानुजः खलु, तेनानालम्बनो गीतः / / [षो० 15-9] द्रागस्मात्तदर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयम् / તિશ વર્જ ત, જ્ઞાનં ત્યાં જ્યોતિઃ " [go 25-10] 'तत्र' परतत्त्वे 'अप्रतिष्ठितः' अलब्धप्रतिष्ठः सर्वोत्तमस्य योगस्य अयोगाख्यस्य अनुजः पृष्ठभावी / / 'तदर्शनं' परतत्त्वदर्शनं, 'एतश' परतत्त्वदर्शनं 'केवलं' संपूर्ण 'तत्' प्रसिद्धं यत् तत् केवलज्ञानं 'परं." પ્રવૃષ્ઠ ક્યોતિઃ | स्याद् अत्र कस्यचिदाशङ्का इषुपातज्ञातात्परतत्त्वदर्शने सति केवलज्ञानोत्तरमनालम्बनयोगप्रवृत्तिर्मा भूत्, सालम्बनयोगप्रवृत्तिस्तु विशिष्टतरा काचित्स्यादेव, केवलज्ञानस्य लब्धत्वेऽपि मोक्षस्याद्यापि योजनीयत्वात् / રીતે ચલાવેલ તે બાણ જેવો અનાલંબન યોગ છે. જ્યાં સુધી તે છોડાતો નથી ત્યાં સુધી અનાલંબન યોગનો પ્રયત્ન છે. અને અંતે જ્યારે તે પરમતત્ત્વની પ્રાપ્તિરૂપ લક્ષ્યને વીંધે છે (કેવળજ્ઞાનને પામે છે) - બાણ છોડતાં જ જેમ લક્ષ્યવેધ : થાય, તેમ આ ધ્યાનાંતરિકાથી સાલંબન એવો કેવળજ્ઞાનનો પ્રકાશ જ થાય છે, પરંતુ અનાલંબન યોગની પ્રવૃત્તિ રહેતી નથી. કેમ કે ફળની પ્રાપ્તિ થઈ ગઈ, આ સ્પષ્ટ અર્થ છે, ગ્રંથકાર (પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે) “ષોડશકમાં કહ્યું છે કે - “આ અનાલંબન નામનો યોગ, પરમતત્ત્વમાં રહેલો નથી અને એ (નિશ્ચયનયથી) પરમતત્ત્વને જોવામાં પ્રવૃત્તિશીલ છે, વળી સર્વોત્તમ=અયોગી અવસ્થાના નાના ભાઈ જેવો કહ્યો છે (અથવા તો આના બાદ થનારી “અયોગી અવસ્થા' કાળની અપેક્ષાએ નાના ભાઈ જેવી જાણવી).” [ષો. 15-9]. પરમતત્ત્વમાં રહેલો નથી= હજુ કૈવલ્યાવસ્થાને પામેલો નથી. પરમતત્ત્વને જોવામાં પ્રવૃત્તિશીલ=નિશ્ચયનયથી, ક્ષપકશ્રેણીમાં રહેતી પરમતત્ત્વને જોવાની (કેવળજ્ઞાનને પામવાની) ઈચ્છા. “આ અનાલંબન યોગથી થતું પરમતત્ત્વદર્શન પૂર્વે જણાવેલ બાણ મૂકવાના દૃષ્ટાંતથી જાણવું અને આ જ તે સંપૂર્ણ, પ્રસિદ્ધ એવું કેવળજ્ઞાન છે. જે પરમજ્યોતિર્મય છે.” [ષો. 15-10]. ત્યાં પરમતત્ત્વમાં, અપ્રતિષ્ઠિત=નહિ રહેલો, સર્વોત્તમાનુજ=અયોગ નામના સર્વોત્કૃષ્ટ યોગના પછીના ક્રમાંકવાળો (નાના ભાઈ જેવો), તદર્શન=પરમતત્ત્વનું દર્શન, એતપરમતત્ત્વ દર્શન, કેવળ સંપૂર્ણ, ત–પ્રસિદ્ધ, વત્ તત્ર કેવળજ્ઞાન, પરં=શ્રેષ્ઠ - જ્યોતિ સ્વરૂપ એમ ટકામાં સ્પષ્ટીકરણ કરેલું છે. બાણ મૂકવાના દૃષ્ટાંતથી પરમતત્ત્વનું દર્શન થયા બાદ, કેવળજ્ઞાન પછીના કાળમાં અનાલંબનયોગની પ્રવૃત્તિ ભલે ન હોય પણ કોઈક વિશિષ્ટ એવી સાલંબન-યોગની પ્રવૃત્તિ તો હોય જ. કેમ કે કેવળજ્ઞાન મળ્યા બાદ પણ હજુ મોક્ષ તો મેળવવાનો બાકી જ છે. આ રીતે કેવળજ્ઞાન બાદ પણ સાલંબન યોગ હોઈ શકે એવી આશંકા કરનારને જવાબ આપતાં જણાવે છે કે -).