________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१८ "तुल्यमपि कृत्यं" भोजनाच्छादनादि 'ज्ञातं' उदाहरणम् / शास्त्रार्थप्रतिसन्धानपूर्वा साधोः सर्वत्रोचितप्रवृत्तिर्वचनानुष्ठानम् / आह च - "वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु / વચનાનુનમવું, ચારિત્રવતો નિયોન " [go. 20-6] व्यवहारकाले वचनप्रतिसन्धाननिरपेक्षं दृढतरसंस्काराचन्दनगन्धन्यायेनात्मसाद्भूतं जिनकल्पिकादीनां क्रियासेवनमसङ्गानुष्ठानम् / आह च - "यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः / તરસનુષ્ઠાનું, મવતિ વૈતાલાવેથાત્ " [o. 20-7]. _ 'तदावेधात्' यथाऽऽद्यं चक्रभ्रमणं दण्डव्यापारादुत्तरं च तज्जनितकेवलसंस्कारादेव, तथा भिक्षाटनादिविषयं वचनानुष्ठानं, वचनव्यापाराद्, असंगानुष्ठानं च केवलतज्जनितसंस्कारादिति विशेषः / आह च - "चक्रभ्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति / વરના નુકાનોસ્તુ તિજ્ઞાપવં સેવન્ " [. 20-8] કૃતિ IT. : - જ્ઞાતં દૃષ્ટાંત, દાખલો. 3 - વચનાનુષ્ઠાન : શાસ્ત્રના અર્થની સ્મૃતિપૂર્વક સર્વસ્થાને થતી સાધુની ઉચિત પ્રવૃત્તિ એ વચનાનુષ્ઠાન છે. ધોડશકમાં કહ્યું છે કે - આગમ-વચનાનુસારી, સર્વસ્થાને ઔચિત્યવાળી જે પ્રવૃત્તિ હોય છે, તે વચનાનુષ્ઠાન છે. ચારિત્રવાન આત્માને તે નક્કી હોય છે.” [ષોડશક-૧૦-૬] - 4 - અસંગ અનુષ્ઠાન : અનુષ્ઠાન કરતી વખતે આગમ-વચનનું સ્મરણ કર્યા વિના જ (આગમ-વચનનાનુસાર પૂર્વે કરેલ વચનાનુષ્ઠાનના) ગાઢ સંસ્કારોના કારણે ચંદનગંધન્યાયે જે અનુષ્ઠાન આત્મા સાથે એકમેક બનેલું હોય, એવું જિનકલ્પી વગેરે સાધુઓ દ્વારા કરાતું અનુષ્ઠાન એ અસંગ- અનુષ્ઠાન છે. ષોડશકમાં કહ્યું છે કે - “સાધુઓ વડે (વારંવાર અનુષ્ઠાન કરવારૂ૫) અભ્યાસની પ્રબળતાથી આત્મા સાથે એકમેક બની જાય તેવું જે અનુષ્ઠાન કરાય છે, તે અસંગ-અનુષ્ઠાન છે. આ અસંગ-અનુષ્ઠાન આગમ-વચનના આવેધ સંસ્કારથી થાય છે.” [ષોડશક-૧૦-૭] ' “આવેધ' એટલે શું ? એ સમજાવે છે જેમ કુંભારનું ચક્ર પહેલી વાર ફરે તે દંડથી ધક્કો મારવાના કારણે અને ત્યાર બાદ બીજી-ત્રીજી વાર જે ચક્ર ફરે છે, તે પહેલીવાર ફરવાના કારણે પડેલા સંસ્કારથી (વેગથી) જ. એ જ રીતે ભિક્ષા લેવા જવું વગેરે રૂપ વચનાનુષ્ઠાન સર્વ પ્રથમ આગમવચનના આધારે પ્રવર્તે છે અને અસંગ-અનુષ્ઠાનમાં એ જ ભિક્ષા લેવા જવું વગેરે અનુષ્ઠાન પૂર્વના સંસ્કારથી થાય છે. ષોડશકમાં કહ્યું છે કે - પહેલું ચભ્રમણ દંડથી થાય છે. બીજું ચક્રભ્રમણ દંડ વિના જ થાય છે. આ દષ્ટાંત વચન-અનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાનના ભેદને જણાવનારું જાણવું.” [ષોડશક-૧૦-૮]