________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१६ -“શ્રેથોfથનો દિ ભૂથો, સ્ટોક રોશરે તોદિરત્નવાન, તોઝ સ્વાત્મણ[સાથi: રૂu” જ્ઞાનતા-૨૩-૧]. "एकोऽपि शास्त्रनीत्या यो, वर्तते स महाजनः / વિમાસાર્થે ? શતમન્યાનાં નૈવ પતિ સાજા" [ ] “यत्संविग्नजनाचीर्णं, श्रुतवाक्यैरबाधितम् / તત્તિ વ્યવહાર છઠં, પાપવિશુદ્ધિમત્ IIT" [ ] "यदाचीर्णमसंविग्नैः, श्रुतार्थानवलम्बिभिः / ન ગીતં વ્યવહાર સ્તન્યસત્તતિસMવમ્ Tદ્દા” [ ]. "आकल्पव्यवहारार्थं, श्रुतं न व्यवहारकम् / इति वक्तुर्महत्तन्त्रे, प्रायश्चित्तं प्रदर्शितम् / / 7 / / [पंचकल्पभाष्ये] तस्माच्छ्रुतानुसारेण, विध्येकरसिकैर्जनैः / સંવિનીત મામિત્વાસા પરમેશ્વરી પાટા” [ ] લૌકિક ધર્મોમાં અને લોકોત્તર (જૈન) ધર્મમાં પણ મોક્ષની ઈચ્છાને ધરનારા ઘણા નથી. (જેમ) રત્નના વેપારીઓ (ઝવેરીઓ) થોડા જ હોય છે, તેમ આત્મકલ્યાણને સાધવાવાળા પણ થોડા જ હોય છે. 3ll (બહુજન કરે તેમ કરવું તેવી માન્યતાનું ખંડન કરી મહાજનની સાચી વ્યાખ્યા જણાવતાં કહે છે કે -) શાસ્ત્રનીતિથી વર્તનારો એક પણ હોય તો તે મહાજન છે. અજ્ઞાની ટોળાંથી સર્યું. કેમ કે જેમ એક આંધળો જોઈ શકતો નથી, તેમ) સો આંધળાઓનું ટોળું પણ જોઈ શકતું જ નથી. જો (‘જીતવ્યવહાર જ વર્તમાનમાં પ્રવર્તે છે, જીતવ્યવહાર તરીકે જેમ-તેમ કરાતું ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન પણ ચલાવી લેવું જોઈએ એવી માન્યતાનું ખંડન કરીને જીતવ્યવહારની શાસ્ત્રીય-સાચી વ્યાખ્યા બતાવતાં જણાવે છે કે -) 1 - સંવિગ્નજનોથી આચરણ કરાયેલ, - 2 - શ્રુતવાક્યોથી અબાધિત (શાસ્ત્રવચનથી અવિરોધી) 3 - પરંપરાએ વિશુદ્ધ એવો જે વ્યવહાર છે તેનું નામ “જીતવ્યવહાર” છે. પા. (કેવો વ્યવહાર “જીતવ્યવહાર' નથી તે બતાવતાં કહે છે કે -). શ્રતાર્થ (શાસ્ત્ર)ને નહિ અનુસરતા એવા, અસંવિગ્નજનો વડે આચરણ કરાયેલ વ્યવહાર એ જીતવ્યવહાર નથી. કારણ કે એવો વ્યવહાર અંધ-પરંપરાથી સર્જાયેલો છે. Iકા " (તીર્થના અંત સુધી જીતવ્યવહારજ પ્રવર્તશે, માટે જેમ તેમ કરાતાં ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો ચલાવવાં જોઈએ, - એવી વાતના જવાબમાં જણાવે છે કે -) - “આકલ્પઃશાસન છે ત્યાં સુધી=પાંચમા આરાના છેડા સુધી વ્યવહાર (શાસનવ્યવસ્થા) કરવા માટે ‘શ્રુતવ્યવહાર ઉપયોગી નથી” આમ બોલવાવાળાને શાસ્ત્રમાં મોટું પ્રાયશ્ચિત્ત બતાવેલું છે. llii. - માટે વિધિમાં જ રસ ધરાવતા જનોએ શાસ્ત્રમાં બતાવ્યા મુજબના પુરુષોએ આચરેલા કૃતના વચનથી અવિરોધી અને પરંપરાએ વિશદ્ધ એવા) સંવિગ્ન જીતવ્યવહારને અનુસરીને વર્તવું જોઈએ, - આ રીતની પરમેશ્વરની આજ્ઞા છે. Alz.