SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 60 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१६ ननु यद्येवं सर्वादरेण विधिपक्षपातः क्रियते तदा - "अविहिकया वरमकयं, असूयवयणं भणंति सव्वन्नू / પાછિત્ત નડ્ડા, એ ગુરુવં દુષ્ય ગાથા” (નીવાનુWાસને-દ). इत्यादि वचनानां का गति: ? इति चेत्, नैतानि वचनानि मूलत एवाविधिप्रवृत्तिविधायकानि, किन्तु विधिप्रवृत्तावप्यनाभोगादिनाऽविधिदोषश्छद्मस्थस्य भवतीति तद्भिया न क्रियात्यागो विधेयः / . प्रथमाध्यासे तथाविधज्ञानाभावादन्यदापि वा प्रज्ञापनीयस्याविधिदोषो निरनुबन्ध इति तस्य तादृशानुष्ठानमपि न दोषाय, विधिबहुमानाद् गुर्वाज्ञायोगाच तस्य फलतो विधिरूपत्वादित्येतावन्मात्रप्रतिपादनपराणीति न कश्चिद्दोषः / अवोचाम चाध्यात्मसारप्रकरणे - "अशुद्धापि हि शुद्धायाः, क्रिया हेतुः सदाशयात् / / તાજૅ રસનુવેવેન, સ્વત્વમુપાચ્છતિ " [2-26 ભો]. यस्तु विध्यबहुमानादविधिक्रियामासेवते तत्कर्तुरपेक्षया विधिव्यवस्थापनरसिकस्तदकर्ताऽपि भव्य एव, तदुक्तं योगदृष्टिसमुझये ग्रन्थकृतैव - જો તમે પૂરા જોરશોરથી “અવિધિથી ન કરવું જોઈએ’ અને ‘વિધિ મુજબ જ કરવું જોઈએ' એવું કહ્યા કરશો તો અવિહિકયા. “અવિધિથી કરવા કરતાં ન કરવું સારું' - એવાં વચનને સર્વજ્ઞ પ્રભુ અસૂત્ર (હસૂત્ર) કહે છે. કારણ કે, નહિ કરનારને મોટું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. જ્યારે (અવિધિથી પણ) કરનારને નાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.” આવાં શાસ્ત્રવચનો ક્યાં મૂકી આવવાં ? આનો જવાબ આપતાં કહે છે કે - અવિહિકયા' વગેરે શાસ્ત્રવચનો મૂળથી જ અવિધિનાં વિધાયક (અવિધિથી ક્રિયા કરવાની પ્રેરણા કરનારાં) નથી, પરંતુ વિધિપૂર્વક ક્રિયા કરતાં કરતાં પણ અનુપયોગ વગેરેથી છદ્મસ્થ આત્માને અવિધિ દોષ થઈ જાય; એ દોષને આગળ કરીને ક્રિયાનો ત્યાગ કરવો ન જોઈએ - એવું સમજાવવા માટે છે. પરંતુ ક્રિયા કરતાં થતી અવિધિના ત્યાગનો પ્રયત્ન કરવો જોઈએ.) નવી નવી ધર્મક્રિયા કરતાં તે અંગેની જાણકારી ન હોવાથી અગર તો જૂના ધર્મીને પણ તે જો વાળ્યો વળે તેવો હોય તો અનુબંધ વિનાનો અવિધિદોષ હોય છે, માટે તેનું અવિધિવાળું અનુષ્ઠાન પણ દોષરૂપ નથી. કારણ કે એનામાં વિધિનું બહુમાન છે અને ગુર્વાજ્ઞા ભેગી છે. માટે એનાં ફળરૂપે એને વિધિની પ્રાપ્તિ થશે. આ વાતને જણાવનારાં જ “અવિહિકયા' વગેરે વચનો છે. માટે એમાં કોઈ દોષ નથી. અધ્યાત્મસાર પ્રકરણ નામના ગ્રંથમાં અમે કહ્યું છે કે - “સારા આશયના કારણે અશુદ્ધ એવી પણ ક્રિયા શુદ્ધ-ક્રિયાનું કારણ બને છે. જેમ કે પારાનો સંસ્કાર પામવાથી તાંબુ સુવર્ણપણાને પામે છે.” -૧લા! વળી જે વ્યક્તિ વિધિની ઉપેક્ષા કરી અવિધિવાળી ક્રિયાને કરે છે, તેના કરતાં વિધિ મુજબ જ કરવાની ઈચ્છાવાળો અવિધિવાળી ક્રિયા કરનારો આત્મા સારો જ છે. આ વાત યોગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં ગ્રંથકાર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે જ કહી છે.
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy