________________ 36 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१२ "दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः / farદતનીયેવ, શાસ્ત્રાન્તરનિપાતનાત્ " [217 છો] 'एतद्' अनुष्ठानं, ऐहिकभोगनिस्पृहस्य स्वर्गभोगस्पृहया गरमाहुः 'विहितनीत्यैव' विषोक्तनीत्यैव, केवलं कालान्तरे भवान्तररूपे निपातनात् अनर्थसम्पादनात् / विषं सद्य एव विनाशहेतुः, गरश्च कालान्तरेणेत्येवमुपन्यासः / / “નામાવતતનનુ નમુને ! सम्प्रमुग्धं मनोऽस्येति, ततश्चैतद्यथोदितम् / / " [158 श्लो०] 'अनाभोगवतः' कुत्रापि फलादावप्रणिहितमनसः 'एतद्' अनुष्ठानं सन्निपातोपहतस्येवानध्यवसायापन्नं मनोऽस्य, 'इति:' पादसमाप्तौ / यत एवं ततो यथोदितं तथैव / / / "एतद्रागादिदं हेतुः, श्रेष्ठो योगविदो विदुः / सदनुष्ठानभावस्य, शुभभावांशयोगतः / / " [159 श्लो०] 'एतद्रागात्' सदनुष्ठानबहुमानात् 'इदं' आदिधार्मिककालभावि देवपूजाद्यनुष्ठानं 'सदनुष्ठानभावस्य' तात्त्विकदेवपूजाद्याचारपरिणामस्य मुक्तत्यद्वेषेण मनाग मुक्त्यनुसारेण वा शुभभावलेशयोगात् ‘श्रेष्ठो' अवन्ध्यो हेतुरिति योगविदो 'विदुः' जानते / / “દેવતાઈ ભોગના અભિલાષથી આ વિષની જેમ જ કાલાંતરે મારતું હોવાથી મનીષિઓએ તેને ‘ગર' કહ્યું છે.” ઈહલૌકિક સુખની ઈચ્છા વિનાની વ્યક્તિથી પરલોકમાં મને દેવતાઈ ભોગો મળે' એવી અભિલાષાથી કરાતું. અનુષ્ઠાન ગરરૂપ બને છે. એ પણ વિષની જેમ જ મારનાર છે. માત્ર ફરક એટલો જ કે વિષ તત્કાળ મારે જ્યારે ગર કાલાંતરે -બીજા ભવોમાં અનર્થની પ્રાપ્તિ કરાવીને મારે. અનાભોગવાળાનું આ ‘અનનુષ્ઠાન' કહેવાય છે. આનું મન ‘સંપ્રમુગ્ધ' અત્યંત મુંજાયેલું હોય છે તેથી એ કહ્યું છે. તેવું જ (અનનુષ્ઠાન) છે.” અનાભોગવાળો એટલે આલોક, પરલોક કે મોક્ષ આ ત્રણેય સુખરૂપ ફળનાં લક્ષ્ય વિનાનો જીવ. આવા અનાભોગઅનુપયોગવાળા જીવોનું અનુષ્ઠાન “અનનુષ્ઠાન' કહેવાય છે. અનનુષ્ઠાન એટલે “અનુષ્ઠાન નહિ હોવું તે.' એવા જીવોનું મન સંપ્રમુગ્ધ=શૂન્ય=જડ જેવું હોય છે. તેથી જ તેમનું અનુષ્ઠાન પૂર્વે કહ્યા મુજબ અનુષ્ઠાનરૂપ નથી બનતું. સંપ્રમુગ્ધ એટલે સન્નિપાતથી જડ જેવું મન. તેવા મનવાળાને અનુષ્ઠાન હોય, એટલે તેનું અનુષ્ઠાન એ તત્ત્વથી અનુષ્ઠાનરૂપ હોતું નથી. સદ્અનુષ્ઠાન (અમૃત-અનુષ્ઠાન)ના રાગથી કરાતું અનુષ્ઠાન એ તદ્ધતુઅનુષ્ઠાન છે, એમાં શુભભાવનો અંશ હોવાથી સદ્ (અમૃત) અનુષ્ઠાનને પેદા કરવામાં એ કારણરૂપ બને છે. માટે એ શ્રેષ્ઠ (સુંદર) છે એમ યોગના જાણકારો જાણે છે.” | (સ) અમૃત-અનુષ્ઠાનના રાગથી (બહુમાનથી) આદિ ધાર્મિક કાળમાં (નવા જોડાયેલ ધર્માત્મામાં) કરતું દેવપૂજાદિ અનુષ્ઠાન એ તતુ અનુષ્ઠાન છે. એ તદ્ધતુ અનુષ્ઠાન તાત્વિક (શાસ્ત્રોક્ત નિરતિચાર) દેવપૂજાદિ આચારપરિણામરૂપ અમૃત અનુષ્ઠાનનો શ્રેષ્ઠ=અવંધ્યસફળ હેતુ (કારણ) બને છે, કારણ કે એમાં મુક્તિના અષરૂપ અથવા મુક્તિના કાંઈક રાગરૂપ શુભભાવ રહેલો છે; આમ યોગજ્ઞો જાણે છે.