________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-११,१२ 33 इतिकृत्वा द्रव्यचैत्यवन्दनरूपत्वेऽपि स्थानोर्णयोगयत्नातिशयादालम्बनस्पृहयालुतया च तद्धत्वनुष्ठानरूपतया भावचैत्यवन्दनद्वारा परम्परया स्वफलसाधकत्वादिति भावः / / 11 / / ___ अव. स्थानादियत्नाभावे च तचैत्यवन्दनानुष्ठानमप्राधान्यरूपद्रव्यतामास्कन्दनिष्फलं विपरितफलं वा स्यादिति लेशतोऽपि स्थानादियोगाभाववन्तो नैतत्प्रदानयोग्या इत्युपदिशबाह - इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ / તા પુરૂવા વિય, વિવો વારો પારા 'इहरा उत्ति / 'इतरथा तु' अर्थालम्बनयोगाभाववतां स्थानादियत्नाभावे तु तत् चैत्यवन्दनानुष्ठानं 'कायवासितप्रायं' सम्मूर्च्छनजप्रवृत्तितुल्यकायचेष्टितप्रायं मानसोपयोगशून्यत्वात्, उपलक्षणाद्वाग्वासितप्रायमपि द्रष्टव्यं, तथा चाननुष्ठानरूपत्वानिष्फलमेतदिति भावः / / ‘અથવા' - રૂતિ દોષાન્તરે, તરૈત્યવનાનુષ્ઠાને મહામૃષાવા, “સ્થાનમીનારાત્માનું સુત્સુનામ” અનુષ્ઠાન દ્રવ્ય-ચૈત્યવંદનરૂપ બને છે. છતાં સ્થાન અને ઊર્ણ યોગમાં એમનો ખૂબ પ્રયત્ન હોય છે અને અર્થ તથા આલંબન યોગની તાલાવેલી હોય છે માટે તેમનું અનુષ્ઠાન તàત-અનુષ્ઠાન’ બને છે. તદ્ધત અનુષ્ઠાન ભાવ-ચૈત્યવંદન બની પરંપરાથી મોક્ષફળ આપનાર બને છે. 10-11 - અવ૦ જે આત્માઓમાં સ્થાન અને ઊર્ણ યોગમાં પુરુષાર્થ નથી હોતો અને અર્થ તથા આલંબન યોગની તાલાવેલી નથી હોતી, તેવા જીવોનું તે ચૈત્યવંદનરૂપ અનુષ્ઠાન ‘અપ્રધાન-દ્રવ્યાનુષ્ઠાન' બને છે અને એ “નિષ્ફળ' અથવા તો - વિપરીત ફળને આપનાર બને છે. માટે થોડાઘણા પણ સ્થાનાદિ યોગોથી રહિત આત્માઓને ચૈત્યવંદન આદિનાં સૂત્રો આપવાં-ભણાવવાં યોગ્ય નથી. તેનો ઉપદેશ આપતાં કહે છે કે - ગાથા-૧૨ : બાકી તો (સ્થાનાદિ યોગમાં યત્ન ન હોય તો) ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કાયવાસિત * પ્રાયઃ માત્ર બાહ્ય ક્રિયારૂપ જાણવું. અગર તો એ “મહામૃષાવાદ' છે એમ કહી ન શકાય. માટે સ્થાનાદિને યથાયોગ્યપણે આરાધતા જીવોને જ ચૈત્યવંદન આદિનાં સૂત્રો આપવા-ભણાવવાં - 12. વ્યાખ્યાર્થ: “અર્થ’ અને ‘આલંબન' યોગ જેમનામાં આવ્યો નથી એવા સ્થાન-ઊર્ણ યોગમાં શક્તિ મુજબનો પ્રયત્ન (પુરુષાર્થ) નહિ કરનારા આત્માઓનું તે ચૈત્યવંદનનું અનુષ્ઠાન કાયવાસિત પ્રાયઃ” ગણાય છે. કાયવાસિત પ્રાયઃ=સંમૂર્છાિમ (મન વિના) પ્રવૃત્તિ સમાન માત્ર કાયાથી જ કરાતું અનુષ્ઠાન. એમાં મનનો ઉપયોગ ' હોતો નથી. અહીં ઉપલક્ષણથી વાગ્વાસિત પ્રાય: પણ લેવું. વાગ્વાસિત પ્રાયઃ=માત્ર મોઢેથી બોલી કરાતું, મનના ઉપયોગ વિનાનું અનુષ્ઠાન. આમ, મનના ઉપયોગ વિના માત્ર બાહ્ય કાયા દ્વારા કે માત્ર વાણી દ્વારા કરાતું ચૈત્યવંદન એ “અનુષ્ઠાન' હોઈ નિષ્ફળ છે. (મોક્ષફળ આપવા માટે સમર્થ નથી.) અનુષ્ઠાનનો આ પ્રથમ દોષ બતાવ્યો. અનુષ્ઠાનનો બીજો દોષ બતાવવા માટે ગાથામાં ‘અથવા' શબ્દનો પ્રયોગ કરાયો છે. અનનુષ્ઠાન થતું ચૈત્યવંદનનું અનુષ્ઠાન મહામૃષાવાદરૂપ છે.