SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-११,१२ 33 इतिकृत्वा द्रव्यचैत्यवन्दनरूपत्वेऽपि स्थानोर्णयोगयत्नातिशयादालम्बनस्पृहयालुतया च तद्धत्वनुष्ठानरूपतया भावचैत्यवन्दनद्वारा परम्परया स्वफलसाधकत्वादिति भावः / / 11 / / ___ अव. स्थानादियत्नाभावे च तचैत्यवन्दनानुष्ठानमप्राधान्यरूपद्रव्यतामास्कन्दनिष्फलं विपरितफलं वा स्यादिति लेशतोऽपि स्थानादियोगाभाववन्तो नैतत्प्रदानयोग्या इत्युपदिशबाह - इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ / તા પુરૂવા વિય, વિવો વારો પારા 'इहरा उत्ति / 'इतरथा तु' अर्थालम्बनयोगाभाववतां स्थानादियत्नाभावे तु तत् चैत्यवन्दनानुष्ठानं 'कायवासितप्रायं' सम्मूर्च्छनजप्रवृत्तितुल्यकायचेष्टितप्रायं मानसोपयोगशून्यत्वात्, उपलक्षणाद्वाग्वासितप्रायमपि द्रष्टव्यं, तथा चाननुष्ठानरूपत्वानिष्फलमेतदिति भावः / / ‘અથવા' - રૂતિ દોષાન્તરે, તરૈત્યવનાનુષ્ઠાને મહામૃષાવા, “સ્થાનમીનારાત્માનું સુત્સુનામ” અનુષ્ઠાન દ્રવ્ય-ચૈત્યવંદનરૂપ બને છે. છતાં સ્થાન અને ઊર્ણ યોગમાં એમનો ખૂબ પ્રયત્ન હોય છે અને અર્થ તથા આલંબન યોગની તાલાવેલી હોય છે માટે તેમનું અનુષ્ઠાન તàત-અનુષ્ઠાન’ બને છે. તદ્ધત અનુષ્ઠાન ભાવ-ચૈત્યવંદન બની પરંપરાથી મોક્ષફળ આપનાર બને છે. 10-11 - અવ૦ જે આત્માઓમાં સ્થાન અને ઊર્ણ યોગમાં પુરુષાર્થ નથી હોતો અને અર્થ તથા આલંબન યોગની તાલાવેલી નથી હોતી, તેવા જીવોનું તે ચૈત્યવંદનરૂપ અનુષ્ઠાન ‘અપ્રધાન-દ્રવ્યાનુષ્ઠાન' બને છે અને એ “નિષ્ફળ' અથવા તો - વિપરીત ફળને આપનાર બને છે. માટે થોડાઘણા પણ સ્થાનાદિ યોગોથી રહિત આત્માઓને ચૈત્યવંદન આદિનાં સૂત્રો આપવાં-ભણાવવાં યોગ્ય નથી. તેનો ઉપદેશ આપતાં કહે છે કે - ગાથા-૧૨ : બાકી તો (સ્થાનાદિ યોગમાં યત્ન ન હોય તો) ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કાયવાસિત * પ્રાયઃ માત્ર બાહ્ય ક્રિયારૂપ જાણવું. અગર તો એ “મહામૃષાવાદ' છે એમ કહી ન શકાય. માટે સ્થાનાદિને યથાયોગ્યપણે આરાધતા જીવોને જ ચૈત્યવંદન આદિનાં સૂત્રો આપવા-ભણાવવાં - 12. વ્યાખ્યાર્થ: “અર્થ’ અને ‘આલંબન' યોગ જેમનામાં આવ્યો નથી એવા સ્થાન-ઊર્ણ યોગમાં શક્તિ મુજબનો પ્રયત્ન (પુરુષાર્થ) નહિ કરનારા આત્માઓનું તે ચૈત્યવંદનનું અનુષ્ઠાન કાયવાસિત પ્રાયઃ” ગણાય છે. કાયવાસિત પ્રાયઃ=સંમૂર્છાિમ (મન વિના) પ્રવૃત્તિ સમાન માત્ર કાયાથી જ કરાતું અનુષ્ઠાન. એમાં મનનો ઉપયોગ ' હોતો નથી. અહીં ઉપલક્ષણથી વાગ્વાસિત પ્રાય: પણ લેવું. વાગ્વાસિત પ્રાયઃ=માત્ર મોઢેથી બોલી કરાતું, મનના ઉપયોગ વિનાનું અનુષ્ઠાન. આમ, મનના ઉપયોગ વિના માત્ર બાહ્ય કાયા દ્વારા કે માત્ર વાણી દ્વારા કરાતું ચૈત્યવંદન એ “અનુષ્ઠાન' હોઈ નિષ્ફળ છે. (મોક્ષફળ આપવા માટે સમર્થ નથી.) અનુષ્ઠાનનો આ પ્રથમ દોષ બતાવ્યો. અનુષ્ઠાનનો બીજો દોષ બતાવવા માટે ગાથામાં ‘અથવા' શબ્દનો પ્રયોગ કરાયો છે. અનનુષ્ઠાન થતું ચૈત્યવંદનનું અનુષ્ઠાન મહામૃષાવાદરૂપ છે.
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy