SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 32 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१०-११ प्रायोग्रहणं सापाययोगवद्व्यावृत्त्यर्थम् / द्विविधो हि योगः सापायो निरपायश्च, तत्र निरुपक्रममोक्षपथप्रतिकूलचित्तवृत्तिकारणं प्राक्कालार्जितं कर्म अपायस्तत्सहितो योगः सापायः, तद्रहितस्तु निरपाय इति / तथा च सापायाालम्बनयोगवतः कदाचित्फलविलम्बसम्भवेऽपि निरपायतद्वतोऽविलम्बेन फलोत्पत्तौ न व्यभिचार इति प्रायोग्रहणार्थः / _ 'इतरेषां-' अर्थालम्बनयोगाभाववतामेतचैत्यवन्दनसूत्रपदपरिज्ञानं 'स्थानादिषु यत्नवतां, गुरूपदेशानुसारेण विशुद्धस्थानवर्णोद्यमपरायणानामालम्बनयोगयोश्च तीव्रस्पृहावतां 'परं' केवलं श्रेयः, अर्थालम्बनयोगाभावे वाचनायां प्रच्छनायां परावर्तनायां वा तत्पदपरिज्ञानस्यानुप्रेक्षाऽसंवलितत्वेन ‘अनुपयोगो द्रव्यम्' આલંબનયોગ: આલંબન એટલે ટેકો-ઉદ્દેશ સહારો. સાધનાના પ્રારંભકાળમાં કોઈકરૂપી વ્યક્તિ કે કોઈ પણ રૂપીવસ્તુનો સહારો લઈ મોક્ષની સાથે જોડાણ સાધવાનો પ્રયત્ન કરવાનો હોય છે. એ રીતે અભ્યાસ કરતાં કરતાં એ સાધના આત્મસા,બનતાં એમાંથી જ અનાલંબન-નિરાલંબન યોગને ' પામવાની ભૂમિકા તૈયાર થાય છે. આલંબનરૂપે ચૈત્યવંદનાદિ સૂત્રના દષ્ટાંતમાં પહેલા દંડકસૂત્ર-“અરિહંતચેઈયાણમાં નિશ્ચિત એક તીર્થંકરનું, બીજા દંડકસૂત્ર-લોગર્સ'માં સર્વ તીર્થકરોનું, ત્રીજા-પુફખરવરદીવ-દંડકસૂત્રમાં જ્ઞાનનું અને ચોથા દંડક સૂત્ર-સિદ્ધાણંબુદ્ધાણં-વેયાવચ્ચગરાણ'માં શાસનના અધિષ્ઠાયક દેવદેવીનું આલંબન-સહારો લેવાનો વિહિત કરાયો છે. એ રીતે તે તે સ્થળે વિહિત તે તે રૂપી વ્યક્તિ કે રૂપીવસ્તુનો આશ્રય કરવો એ આલંબન નામનો યોગ છે. - જિનપ્રતિમા, પરમાત્માની સમવસરણકાળની રૂપી અવસ્થા વગેરે પણ આલંબનરૂપ બને છે. શિંકા - અહીં ‘પ્રાયઃ” શા માટે જણાવ્યું છે ? સમાધાન - “સાપાયયોગી'ની બાદબાકી કરવા માટે “પ્રાયઃ” શબ્દનું ગ્રહણ છે. શિંકા - સાપાયયોગી એટલે શું?] સમાધાન - યોગ બે પ્રકારનો છે 1 - સાપાયયોગ અને 2 - નિરપાયયોગ માટે યોગી પણ બે પ્રકારના થયા. 1 - સાપાયયોગી, 2 - નિરપાયયોગી. સાપાયથોન=મોક્ષમાર્ગની નિર્વિઘ્ન આરાધનામાં પ્રતિકૂળચિત્તવૃત્તિના કારણરૂપ પૂર્વસંચિત કર્મ એટલે અપાય. આવો અપાય જે યોગમાં હોય તે સાપાયયોગ છે અને નિરપીવો =મોક્ષમાર્ગની નિર્વિઘ્ન આરાધનામાં પ્રતિકૂળચિત્તવૃત્તિના કારણરૂપ પૂર્વસંચિત કર્મરૂપ અપાય જે યોગમાં નથી હોતો, તે નિરપાયયોગ છે. સાપાયએવાઅર્થ-આલંબનયોગીને ક્યારેક સાપાયતાને કારણે મુક્તિફળ મોડું મળે તેમ બને છે અને નિરપાય એવા અર્થઆલંબનયોગીને મુક્તિફળ તરત મળે છે, એ બંને બાબતમાં કોઈ વિરોધનમાની બેસે માટે “પ્રાયઃ પદમૂકવામાં આવ્યું છે. અહીં ઈતરોને” એટલે : અર્થ અને આલંબન યોગને નહિ ધરતા એવા અને ગુરુ ઉપદેશથી, વિશુદ્ધ એવા સ્થાનવર્ણયોગમાં પુરુષાર્થ કરનારા અને અર્થ-આલંબન યોગની તાલાવેલીવાળા જીવોનું ચૈત્યવંદનસૂત્રોનાં પદોનું પરિજ્ઞાન માત્ર કલ્યાણ કરે છે. અર્થ અને આલંબન યોગ ન હોય ત્યારે વાચના, પૃચ્છના અથવા પરાવર્તનામાં ચૈત્યવંદનાદિ સૂત્રોના પદોની અનુપ્રેક્ષા હોતી નથી અર્થાત્ ઉપયોગ હોતો નથી. ઉપયોગ વિનાનું અનુષ્ઠાન દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે. માટે તેમનું
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy