________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-९ भेदचतुष्टयसमावेशादेतद्विषया अशीतिर्भेदाः सम्पन्नाः, एतनिवेदनपूर्वमिच्छादिभेदभित्रानां स्थानादीनां सामान्येन योजनां शिक्षयन्नाह - एवं ठियंमि तत्ते, नाएण उ जोयणा इमा पयडा / चिइवंदणेण नेया, नवरं तत्तण्णुणा सम्मं / / 9 / / ‘एवं' इत्यादि / 'एवं' अमुना प्रकारेणेच्छादिप्रतिभेदैरशीतिभेदो योगः, सामान्यतस्तु स्थानादिः पञ्चभेद इति 'तत्त्वे' योगतत्त्वे 'स्थिते' व्यवस्थिते 'ज्ञातेन तु' दृष्टान्तेन तु चैत्यवन्दनेन इयं 'प्रकटा' क्रियाभ्यासपरजनप्रत्यक्षविषया 'योजना' प्रतिनियतविषयव्यवस्थापना, 'नवरं' केवलं तत्त्वज्ञेन 'सम्यग्' अवैपरीत्येन રેલા ISaa સવ. તાવાદ - તેમજ સ્થાનાદિ પાંચ ભેદોના, દરેક યોગમાં ઈચ્છાદિ ચાર-ચાર ભેદોના સમાવેશથી સ્થાનાદિસંબંધી એસી ભેદ - પ્રાપ્ત થયા. ઈચ્છાદિ યોગોના ભેદોથી અલગ અલગ પ્રકારના થતા સ્થાનાદિ યોગોની સામાન્ય પણે યોજના (ઘટના) જણાવતાં ગ્રંથકાર કહે છે કે - ગાથા-૯ : યોગની બાબતમાં આ મુજબ (પૂર્વે કહ્યું તેમ) તત્ત્વ હોવાથી તેની પ્રગટ યોજના (ઘટના) તત્ત્વજ્ઞોએ ચૈત્યવંદનના દાખલાથી સમ્યક પ્રકારે જાણવી - 9. વ્યાખ્યાર્થ: આ પ્રકારે ઈચ્છાદિ પેટા-પ્રકારો ગણતાં એંસી પ્રકારનો યોગ થાય છે અને સામાન્યથી સ્થાનાદિ પાંચ - પ્રકારનો યોગ થાય છે. આમ યોગનું સ્વરૂપ નક્કી થયેલ હોવાથી, ચૈત્યવંદનના દૃષ્ટાંતથી ક્રિયાભ્યાસમાં પરાયણ એવા આત્માઓને પ્રત્યક્ષ અનુભવાતી સ્પષ્ટ એવી યોજના (દરેક વિષયને યથાર્થ ઘટાવવો તે) યથાર્થ રીતે માત્ર તત્ત્વજ્ઞાની જ સાચી રીતે જાણી શકે છે. હો તાત્પર્ય : આ યોગની ઘટના ચૈત્યવંદનના દૃષ્ટાંતથી‘પ્રગટ' છે. એટલે કે યોગાભ્યાસ કરતા આત્માઓ દ્વારા કરતા વિધિપૂર્વકના ચૈત્યવંદનાદિ દ્વારા અન્ય આત્માઓ માટે પ્રત્યક્ષ દાખલારૂપ છે. સ્થાનાદિ યોગના અભ્યાસી આત્માઓની ચૈત્યવંદનાદિ ક્રિયા જોઈને અન્ય આત્માઓને પણ તેનો ઘણોખરો ખ્યાલ આવે છે. એ રીતે યોગાભ્યાસી આત્માને પોતાને પ્રત્યક્ષ-પ્રગટ એવી યોગભેદોની ઘટના અન્ય યોગપ્રેમી આત્માઓને માટે પણ પ્રત્યક્ષ-પ્રગટ બને છે. નવર' - વ તત્ત્વન એ પદો મૂકીને સ્પષ્ટ કરી આપ્યું કે, દષ્ટાંતો દ્વારા યોગની ઘટનાને યોગસ્વરૂપના જ્ઞાતાઓ જ સમજી શકે છે, બીજા નહિ - હા અવ૦ સામાન્યથી સ્થાનાદિની તે યોજનાને જ કહે છે -