________________ 22 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-४,५,६ ‘વિક 4' ઉત્તા બત્ર' થાનાવો ‘પુનઃ' વર્મજ્ઞાનવિખેપિયાનાપેક્ષ મૂયઃ વઝતુદ્ધ ‘તત્ત્વતઃ' सामान्येन दृष्टावपि परमार्थतः 'समयनीत्या' योगशास्त्रप्रतिपादितपरिपाट्या 'इच्छाप्रवृत्तिस्थिरसिद्धिभेदतः' इच्छाप्रवृत्तिस्थिरसिद्धिभेदानाश्रित्य 'मुणेयव्वो' त्ति ज्ञातव्यः / / 4 / / अव. तानेव भेदान् विवरीषुराह - तज्जुत्तकहापीईइ संगया विपरिणामिणी इच्छा / सव्वत्थुवसमसारं, तप्पालणमो पवत्ती उ / / 5 / / तह चेव एयबाहगचिंतारहियं थिरत्तणं नेयं / सव्वं परत्थसाहगरूवं पुण होइ सिद्धि त्ति / / 6 / / 'तज्जुत्तकहा' इत्यादि / 'तद्युक्तानां' स्थानादियोगयुक्तानां कथायां प्रीत्या अर्थबुभुत्सयाऽर्थबोधेन वा जनितो यो हर्षस्तल्लक्षणया 'सङ्गता' सहिता 'विपरिणामिनी' विधिकर्तृबहुमानादिगर्भं स्वोल्लासमात्राद्य વ્યાખ્યાર્થ: સામાન્યથી ક્રિયાયોગ (કર્મયોગ) અને જ્ઞાનયોગ આ બે ભેદો બતાવ્યા છતાં પરમાર્થથી યોગશાસ્ત્રમાં કહેવાયેલ પરિપાટી (પરંપરા) અનુસાર સ્થાનાદિ દરેક યોગો - 1 - ઈચ્છા, 2 - પ્રવૃત્તિ, 3- સ્થિરતા અને 4 - સિદ્ધિ એમ ચાર પ્રકારના થાય છે, એમ જાણવું - Ill. તાત્પર્યઃ યોગના જે સ્થાન,ઉર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એવા પાંચ પ્રકારો દર્શાવ્યા, તે સામાન્ય રૂપે દર્શાવ્યા હતા. જ્યારે હવે તાત્વિકદષ્ટિએપારમાર્થિક દૃષ્ટિએ વિચારીએ તો તે દરેકના ચાર ચાર ભેદ થાય છે. આ રીતે યોગના કુલ-વીસ પ્રકાર થાય છે. - સ્થાનવિષયકઈચ્છાયોગ, સ્થાનવિષયક પ્રવૃત્તિયોગ, સ્થાનવિષયક સ્થિરયોગ અને સ્થાનવિષયક સિદ્ધિયોગ - આ રીતે સ્થાનયોગના ચાર પ્રકાર થયા, તે જ રીતે ઊર્ણ વિષયક ઈચ્છાદિ ચાર યોગ, અર્થવિષયક ઈચ્છાદિ ચાર યોગ, આલંબનવિષયક ઈચ્છાદિ ચાર યોગ અને નિરાલંબન વિષયક ઈચ્છાદિ ચાર યોગ - એ રીતે વીસ પ્રકાર થાય છે - જા. અવ૦ તે ભેદોનું વિવેચન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે - ગાથા-પ-: 1 - ઈચ્છાયોગ = તે તે યોગને સિદ્ધ કરેલ યોગીની કથા સાંભળવા - કહેવા આદિમાં અત્યંત પ્રીતિયુક્ત વિશિષ્ટ-વર્ધમાન પરિણામવાળી ઈચ્છા. 2 - પ્રવૃત્તિયોગ = ઉપશમ ભાવની પ્રધાનતાવાળું, સ્થાનાદિ યોગોનું સર્વત્ર પાલન (સેવન). 3 - સ્થિરતાયોગ = વિદનોની ચિંતાને દૂર કરી સ્થાનાદિ યોગનું સર્વત્ર પાલન (પ્રવૃત્તિરૂપ સ્થાનાદિ યોગોમાં આવતાં વિઘ્નોનો જય કરી યોગસિદ્ધ કરવો તે). 4 - સિદ્ધિયોગ = પોતાને સિદ્ધ થયેલ સ્થાનાદિ યોગનું ઉપશમ આદિ ફળ બીજા જીવોને પ્રાપ્ત કરાવવું - પ-૬. વ્યાખ્યાર્થ: સ્થાનાદિ યોગ જેમણે સાધ્યો છે એવા યોગીઓની કથા (સાંભળવા-કહેવાદિ)માં તેનો અર્થ જાણવાની ઈચ્છાને કે તેનો અર્થ સમજાવાને કારણે થતા હર્ષરૂપ જણાતી પ્રીતિથી યુક્ત, વિપરિણામિની ઈચ્છા ‘ઈચ્છાયોગ'રૂપ છે.