SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१ विघ्नजयो नाम 'विघ्नस्य जयोऽस्मादिति व्युत्पत्त्या धर्मान्तरायनिवर्त्तकः परिणामः / .. स च जेतव्यविघ्नत्रैविध्यात्रिविधः, तथाहि यथा कस्यचित्कण्टकाकीर्णमार्गावतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुर्भवति, तदपनयनं तु पथि प्रस्थितस्य निराकुलगमनसम्पादकं, तथा मोक्षमार्गप्रवृत्तस्य कण्टकस्थानीयशीतोष्णादिपरिषहैरुपद्रुतस्य न निराकुलप्रवृत्तिः, तत्तितिक्षाभावनया तदपाकरणे त्वनाकुलप्रवृत्तिसिद्धिरिति कण्टकविघ्नजयसमः प्रथमो हीनो विघ्नजयः / ___ तथा तस्यैव ज्वरेण भृशमभिभूतस्य निराकुलगमनेच्छोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादधिको यथा ज्वरविघ्नस्तजयश्च विशिष्टगमनप्रवृत्तिहेतुस्तथेहापि ज्वरकल्पा: शारीरा एव रोगा विशिष्टधर्मस्थानाराधनप्रतिबन्धकत्वाद्विघ्नास्तदपाकरणं च “हियाहारा मियाहारा०" (पिण्डनियुक्ति गा० 648) इत्यादिसूत्रोक्तरीत्या तत्कारणानासेवनेन, “न मत्स्वरूपस्यैते परीषहा लेशतोऽपि बाधकाः किन्तु देहमात्रस्यैव" इति भावनाविशेषेण वा सम्यग्धर्माराधनाय समर्थमिति ज्वरविघ्नजयसमो मध्यमो द्वितीयो विघ्नजयः / - અપ્રમાદ ભાવમાંથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ પ્રકારના પ્રયત્નને યત્નાતિશય કહેવાય છે. - ચાલુ વિષયમાં જેમ કે “આ મારી ક્રિયા જલ્દી પૂર્ણ થાઓ!” તેવી ઈચ્છાને સુક્ય કહેવાય છે. તેમ અકાળે ક્રિયાના ફળને પામવાની ઈચ્છાને તેમજ જે ક્રિયા કરાતી હોય તે સિવાયની બીજી ક્રિયા કરવાની ઈચ્છાને પણ સુક્ય કહેવાય છે. આ દરેક પ્રકારનાં સુક્ય વર્જવાં જરૂરી છે. - આ સુક્ય એ આર્તધ્યાનરૂપ હોવાથી વર્જવા યોગ્ય છે. 3. વિનજય: ‘વિઘ્નનો જય થાય છે. આનાથી તે વિધ્વજય' આ વ્યુત્પત્તિ અર્થથી ધર્મકાર્યો કરવામાં આવતાં વિઘ્નોને હઠાવનારો આત્મપરિણામ એટલે વિધ્વજય. અને તે વિધ્વજય જીતવા યોગ્ય વિઘ્નો ત્રણ પ્રકારનાં હોવાથી ત્રણ પ્રકારનો છે. 1- જઘન્ય વિજ્ઞજયઃ કોઈક કાંટાથી ભરપૂર માર્ગમાં આવી ચડેલા મુસાફરને એ “કાંટારૂપી વિબ'ઝડપથી જવામાં રૂકાવટ પેદા કરે છે. તે કાંટાઓ જો દૂર કરાય તો મુસાફરની યાત્રા નિશ્ચિત બને. તે રીતે મોક્ષમાર્ગમાં આગળ વધતા આરાધકને કંટક સમાન શીત, ઉષ્ણ વગેરે પરીષહોની પીડાથી નિશ્ચિત પ્રવૃત્તિ થતી નથી. તે વિપ્નને તિતિક્ષા ભાવના (વારંવાર સહન કરવાની ટેવ પાડવી) વડે દૂર કરીને આરાધક મોક્ષમાર્ગમાં નિશ્ચિતપણે આગળ વધી શકે છે. આ પહેલો કંટકવિધ્વજયસમાન પ્રથમ “હીન-વિજ્ઞજય છે. 2 - મધ્યમ વિધ્વજય તાવથી ખૂબ પીડાયેલ તે મુસાફરને નિશ્ચિતપણે જવાની ઈચ્છા હોવા છતાં જઈ શકતો નથી, ' માટે કંટક વિજ્ઞથી અધિક બલવાન એવો વર-વિહ્ન છે. જ્વર-વિઘ્નનો જય માર્ગમાં વેગથી જવાની પ્રવૃત્તિનું જેમ - કારણ બને છે. તેમ મોક્ષમાર્ગમાં પણ જ્વર જેવા શારીરિક રોગો વિશિષ્ટ ધર્મની આરાધનામાં બાધક બને છે. 1 - પિંડનિર્યુક્તિમાં બતાવ્યા મુજબ હિતકારી આહાર, પ્રમાણોપેત આહાર, અલ્પાહાર વગેરે સૂત્રોક્ત મર્યાદાથી રોગના કારણોનો ત્યાગ કરવા દ્વારા થાય છે. અથવા તો 2 - “આ પરીષહો મારા આત્મસ્વરૂપના જરા પણ બાધકનથી, તેઓ કેવળ મારા શરીરને જ પીડાકારી છે' - આ રીતની વિશિષ્ટ ભાવના દ્વારા આ વિપ્ન જીતી શકાય છે. આ વિધ્વજયથી ધર્મની આરાધના સારી થાય છે. આ જ્વરવિપ્નના જય તુલ્ય બીજો “મધ્યમ વિધ્વજય” છે.
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy