SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१ यथा च तस्यैवाध्वनि जिगमिषोदिग्मोहविघ्नोपस्थितौ भूयो भूयः प्रेर्यमाणस्याप्यध्वनीनैर्न गमनोत्साहः स्यात्तद्विजये तु स्वयमेव सम्यग्ज्ञानात्परैश्चाभिधीयमानमार्गश्रद्धानान्मन्दोत्साहतात्यागेन विशिष्टगमनसंभवस्तथेहापि मोक्षमार्गे दिग्मोहकल्पो मिथ्यात्वादिजनितो मनोविभ्रमो विघ्नस्तजयस्तु गुरुपारतन्त्र्येण मिथ्यात्वादिप्रतिपक्षभावनया मनोविभ्रमापनयनादनवच्छिन्नप्रयाणसम्पादक इत्ययं मोहविघ्नजयसम उत्तमस्तृतीयो विघ्नजयः / एते च त्रयोऽपि विघ्नजया आशयरूपाः समुदिताः प्रवृत्तिहेतवोऽन्यतरवैकल्येऽपि तदसिद्धरित्यवधेयम् / 3 2 - વિરાત્રિવિધ ઉ૭, વિરે ટીનમધ્યમો: મા ફુદ દશ્વરમોદનસમ: પ્રવૃત્તિ: " રૂ-૧] કૃતિ ! 3 - ઉત્તમ વિધ્વજય: જેમ એ જ માર્ગમાં આગળ વધવાની ઈચ્છાવાળાને સાચી દિશા ન મળે (દિશાભ્રમ થાય) ત્યારે મુસાફરો વડે વારંવાર પ્રેરણા કરાયા છતાં જવાનો ઉત્સાહ રહેતો નથી. આ પરંતુ જ્યારે પોતાને જ થયેલા સમ્યજ્ઞાનથી અથવા બીજાઓ વડે બતાવાયેલા માર્ગની શ્રદ્ધાથી, મંદ પડેલા ઉત્સાહના ત્યાગથી આ વિધ્વજય થવાથી એ વિશિષ્ટ (તીવ્ર):ગતિ કરી શકે છે. તેમ મોક્ષમાર્ગમાં પણ મિથ્યાત્વ વગેરેથી પેદા થયેલ મનોભ્રમ એ દિશા-મોહરૂપ વિપ્ન છે. તેનો જય, 1 - ગુરુને સમર્પિત રહી, 2 - મિથ્યાત્વ વગેરેની પ્રતિપક્ષી સમ્યક્ત વગેરેની ભાવનાથી મનોભ્રમને દૂર કરવાથી થાય છે, જે મોક્ષમાર્ગમાં અખંડ પ્રયાણ કરાવનાર બને છે. આ મોહવિષ્મના જય સમાન ત્રીજો, ‘ઉત્તમ વિધ્વજય” છે. આ ત્રણે ય વિનજયો આશયરૂપ છે. સમુદિત આ ત્રણે વિધ્વજયો ભેગા થાય ત્યારે પ્રવૃત્તિનાં કારણો છે. આ ત્રણેમાંથી એક પણ વિધ્વજય ન સધાય તો મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થઈ શકતી નથી. ષોડશકમાં કહ્યું છે કે - "1 - હીન, 2 - મધ્યમ અને 3- ઉત્કૃષ્ટ. આ રીતે ત્રણ પ્રકારનો વિધ્વજય જાણવો, જે માર્ગમાં 1 - કંટકજય, 2 - વરજય અને 3- મોહ-મુંઝવણ-ભ્રમ-જય સમાન છે અને એ પ્રવૃત્તિરૂપી ફળને આપનાર છે.” તાત્પર્ય : જે કોઈ શુભકાર્યમાં પ્રવૃત્તિ કરે તેનેવિબઆવવાની સંભાવના રહે છે.તેલિબોઆવતાંજવિદ્ધથી હારી જાય છે, તેઓ કદાપિપ્રવૃત્તિને અખંડ રાખી શકતા નથી.જેઓએ પ્રવૃત્તિને અખંડ રાખવી હોય તેઓએ તે વિઘ્નનો જય કરવો જ જોઈએ. - મોક્ષમાર્ગે પ્રવૃત્તિ કરનારા આત્માઓને આવતાંવિબોને શાસ્ત્રકાર મહર્ષિઓએ ત્રણ વિભાગમાં વહેંચી દીધાં છે અને તે પ્રત્યેક વિબોને જીતવાના ઉપાયો પણ સુંદર રીતે દર્શાવ્યા છે. - શીત, ઉષ્ણ વગેરે પરીષહોને શાસ્ત્રકારોએ કાંટા તુલ્ય જણાવીને જઘન્ય વિદન તરીકે ઓળખાવેલ છે. કાંટા જેમ બહારનું વિઘ્ન છે, તેમ બાવીશ પરીષહોમાંથી શીત, ઉષ્ણ, દંશ, તણ વગેરે પરીષહો પણ બહારના વિનરૂપ હોવાથી તેની કાંટા સાથે સરખામણી કરી છે. આ વિઘ્નોના જય માટે ઠંડી, ગરમી પડે તો તેના પ્રતિકારનાં દુન્યવી સાધનોનો ઉપયોગ કરવાનો અહીં ઉપદેશ આપ્યો નથી. પરંતુ દુઃખોને સહન કરવાના અભ્યાસ દ્વારા એવી સહનશીલતા કેળવવી જોઈએ કે, જેથી તે દુઃખોનો દુઃખરૂપે અનુભવ જન થાય.અર્થાતુ કે મન અને શરીરને એવું કેળવવું જોઈએ કે, ઠંડી, ગરમી વગેરે પ્રતિકૂળ સંયોગોમાં પણ મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં વિદ્ધ થાય તેવી મન
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy