SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१ अथ के ते प्रणिधानाद्याशयाः ? उच्यते-प्रणिधानं प्रवृत्तिर्विघ्नजयः सिद्धिर्विनियोगश्चेति पञ्च / आह च - “ધિ-પ્રવૃત્તિ-વિનય-સિદ્ધિ-વિનિયોજમેવત:પ્રાય: ઘર્મરાળા: અમાશયઃ પધાડત્ર વિથો " [0 રૂ-૬] તિ तत्र'हीनगुणद्वेषाभावपरोपकारवासनाविशिष्टोऽधिकृतधर्मस्थानस्य कर्तव्यतोपयोगः'प्रणिधानम् ।उक्तंच "प्रणिधानं तत्समये, स्थितिमत्तदधः कृपानुगं चैव / નિરવદ્યવસ્તુવિષાં, પરાર્થનિષ્પત્તિસાર 2 " [so રૂ-૭] 'तत्समये' प्रतिपन्नधर्मस्थानमर्यादायां 'स्थितिमत्' अविचलितस्वभावम्, 'तदधः' स्वप्रतिपत्रधर्मस्थाना - મહોપાધ્યાયજી મહારાજનાથઝિશિયારુષત્વેડજિઆ વિધાનથી જ સ્પષ્ટપણે સમજાય છે કે, પ્રણિધાન વગેરે આશયોનું ક્રિયાપણું ગૌણરૂપે છે જ્યારે ભાવપણું જ મુખ્ય સ્વરૂપે છે.” - ગ્રંથકારશ્રી અને વૃત્તિકારમહર્ષિ આ બંને મહાપુરુષો જ્યારે ધર્મવ્યાપારને યોગરૂપ ન કહેતાં પરિશુદ્ધ ધર્મવ્યાપારને યોગરૂપ બતાવે છે અને તે ધર્મવ્યાપારને પરિશુદ્ધ બનાવનારા આશયો ઉપર ભાર મૂકતા આશયો મુખ્યતાએ ભાવરૂપ જ છે તેવું પ્રતિપાદન કરે છે. તેમ છતાં કેટલાક વિવેચનકારો તે પ્રણિધાનાદિ આશયોને ભાવરૂપ સ્વીકારવાને બદલે તે પણ કથંચિત્ ક્રિયારૂપ છે એમ બતાવવા દ્વારા ક્રિયા ઉપર ભાર મૂકે છે તે ગ્રંથકારમહર્ષિ અને વૃત્તિકારમહર્ષિ એમ ઊભયના આશયને અનુરૂપ નથી. - આવી દ્રક્રિયાનો સમાવેશ અનનુષ્ઠાનમાં થતો હોઈ તે દ્રવ્યક્રિયા પ્રધાનદ્રવ્યક્રિયારૂપ ન બનતાં અપ્રધાનદ્રવ્યક્રિયારૂપ બને છે. આવી અપ્રધાનદ્રક્રિયાની જેનશાસનમાં કાંઈ જકિંમત આંકવામાં આવી નથી, માટે તેને તુચ્છ, અસાર, અભિલષિત ફળને આપવા અસમર્થ બતાવી છે. - યોગની સાધના મોક્ષ માટે જદર્શાવી છે. આથી અભિલષિત ફળરૂપે અહીં મોક્ષ જ સમજવાનો છે. એટલે અહીં આ દ્રવ્યક્રિયાને અભિલષિત ફળ આપવા અસમર્થ દર્શાવી, તેનો અર્થ એ થયો કે આ . ધર્મક્રિયા મોક્ષરૂપ-અભિલષિત ફળને આપવા અસમર્થ છે. શંકા - હવે તે પૂર્વે વર્ણવેલા) પ્રણિધાન વગેરે આશયો કયા છે? સમાધાન - 1 - પ્રણિધાન, 2 - પ્રવૃત્તિ, 3 - વિધ્વજય, 4 - સિદ્ધિ અને 5 - વિનિયોગ, આ રીતે પાંચ આશયો છે. ષોડશકગ્રંથમાં કહ્યું છે કે - ધર્મના જાણકારોએ - 1 - પ્રણિધાન, 2- પ્રવૃત્તિ, 3 - વિધ્વજય, 4 - સિદ્ધિ અને 5 - વિનિયોગ આ ભેદો દ્વારા પ્રાય: કરીને અહીં (યોગ) વિધિની બાબતમાં પાંચ પ્રકારનો શુભ આશય કહેલો છે.” (ષોડશક-૩-] 1. પ્રણિધાન: હીન ગુણવાળા આત્માઓ પર દ્વેષના અભાવવાળો, પરોપકારની વાસના (ભાવના)થી વિશિષ્ટ એવો અધિકત ધર્મસ્થાનનો કર્તવ્યપણાનો ઉપયોગ એ ‘પ્રણિધાન' છે. ષોડશકગ્રંથમાં કહ્યું છે કે, 1 - પોતે સ્વીકારેલ ધર્મસ્થાનની-ધર્માનુષ્ઠાનની મર્યાદાના પાલનમાં નિશ્ચળ,૨ - પોતાનાથી હીન ગુણવાળા ઉપર કરૂણાવાળું, 3 - નિરવઘ વસ્તુને વિષય કરતું, 4 -પરોપકારના પરિણામવાળું. જ્યારે ચિત્ત (મન) બને છે ત્યારે તે “પ્રણિધાન' કહેવાય છે.” [ષોડશક-૩-૭]. પોતે સ્વીકારેલ ધર્મસ્થાન-ધર્માનુષ્ઠાનની યોગ્ય મર્યાદા-આચારો પાળવામાં જે અડગ હોય, પોતાની ભૂમિકાથી
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy