SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 172 परिशिष्ट-२ ભાષાર્થ : ચૈત્યવંદનાદિ ક્રિયામાં અર્થ અને આલંબન એ બે યોગનું વિભાવન-વારંવાર સ્મરણ કરવું, તથા સ્થાન અને વર્ણને વિષે ઉદ્યમ જ યોગીના કલ્યાણ માટે થાય છે. आलम्बनमिह ज्ञेयं, द्विविधं रूप्यरूपि च / अरूपिगुणसायुज्य-योगोऽनालम्बनः परः / / 6 / / ટબાર્થ : 9 =અહીં. શાસ્ત્રમ્પનું આલંબન. સ્નપત્રરૂપી. =અને કાર=અરૂપી. દિવિઘં-બે પ્રકારે છે. (તમાં) રૂપાળનાયુયો: અરૂપી-સિદ્ધના સ્વરૂપ સાથે તન્મયપણારૂપ યોગ તે. પર =ઉત્કૃષ્ટ. બનાવની=અનાલંબન યોગ છે. ભાષાર્થ : અહીં આલંબન રૂપી અને અરૂપી એમ બે પ્રકારે જાણવું. અરૂપીગુણ-સિદ્ધસ્વરૂપના તાદાભ્યપણે યોગ તે ઈષદું-થોડું અવલંબન હોવાથી ઉત્કૃષ્ટ અનાલંબન યોગ કહેવાય છે. કહ્યું છે કે - तत्राऽप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र / सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः / / (ષોડશ૦-૧૬ ઋો-૧) જ્યાં સુધી પરમાત્મતત્ત્વનું દર્શન થાય ત્યાં સુધી પરમાત્મતત્ત્વના દર્શનની અસંગભાવે ઈચ્છારૂપ અનાલંબનયોગ છે. તે પરમાત્મતત્ત્વમાં સ્થિરતારહિત છે અને જેથી ધ્યાન દ્વારા પરમાત્મદર્શનમાં પ્રવૃત્તિ થાય છે. તેથી યોગનિરોધરૂપ સર્વોત્તમ યોગના પૂર્વભાવી અનાલંબનયોગ કહેલો છે. નિરાલંબનયોગ તે ધારાવાહી પ્રશાંતવાહિતા નામ ચિત્ત છે. તે યત્ન સિવાય સ્મરણની અપેક્ષાએ સ્વરસથી જ સદશ ધારાએ પ્રવર્તે છે એમ જાણવું. प्रीति-भक्ति-वचो-ऽसङ्गैः, स्थानाद्यपि चतुर्विधम् / तस्मादयोगियोगाप्तेर्मोक्षयोगः क्रमाद्भवेत् / / 7 / / ટબાર્થ : 9 પ્રીતિ-ત્તિ-વવો-ડસ =પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન વડે. થાના સ્થાનાદિયોગ પણ. વઘં ચાર પ્રકારે છે. તસ્મા–તેથી. યોનિયો તે યોગના નિરોધરૂપ યોગની પ્રાપ્તિ થવાથી. મા–અનુક્રમે. મોક્ષયો: મોક્ષરૂપ યોગ. ભ=પ્રાપ્ત થાય છે. ભાષાર્થ : પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનના ભેદે સ્થાનાદિક વીશ યોગ પણ ચાર 7 - “માર્જિવ પિ ણં વમવી ય રૂલ્ય પરમ્ ત્તિ | तग्गुणपरिणइरूवो सुहुमो अणालंबणो नाम" / / - થોવિંશિવI I. 11 || અહીં યોગવિચાર પ્રસંગે સમવસરણસ્થિત જિન અને તેની પ્રતિમાદિરૂપ રૂપી આલંબન તથા પરમ - પરમાત્મારૂપ અરૂપી આલંબન - એમ આલંબન બે પ્રકારે છે. તેમાં અરૂપી પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણોની તન્મયતારૂપ યોગ ઈન્દ્રિયોને અગોચર હોવાથી સૂક્ષ્મ અનાલંબન યોગ કહ્યો છે.”
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy