SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શકયું નથી તે માટે દિલગીર છું, એમ છતાં સમગ્ર ગ્રંથને સંક્ષિપ્ત સાર, એમાં ખાસ કરીને સંસારી જીવનું અસંવ્યવહાર નગરમાંથી નીકળવું તે પછી હિંસા, ક્રોધ, અને સ્પર્શેન્દ્રિયના વિપાકે અસત્ય, માન અને રસનેન્દ્રિયના ચેરી, માયા, ઘાણ નાસિકા ઇન્દ્રિયની પરિગ્રહ, મેહ, કણેન્દ્રિયના વિપાકે અને પૂર્વોક્તાર્થને ઉપસંહાર છેવટે આધ્યાત્મિક સુંદર બંધ આ વિયેને સારાંશ બનશે તે થોડા વધુ વિસ્તારથી અલગ આપશું. આ પ્રસ્તાવના લખતાં શાસ-ઈતિહાસ કે ગ્રંથકારના આશયને અનનકલ વિધાન થયું હોય તે ક્ષમા માગું છું અને વાંચકને તે જણાવવા વિનંતિ કરૂં છું. ચેમ્બર તીર્થ વિ. સં. 2026 માગશર વદિ 10 છે. શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણક મુનિ શોવિજય
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy