SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મનને કેવું નિર્મલ બનાવવું જોઈએ, દેશે અને વિકારથી કેવા મુક્ત બનવું જોઈએ? તે કહીને, અન્તમાં પ્રબંધે છે કે હિંસાદિ આને તજી ઈન્દ્રિયેની આસક્તિને વઈ, કષાયની જંજીરને ભંજી, જૈનધર્મ અને તેના શાસ્ત્રોનું સેવન કરે ! અને તે દ્વારા માનસિક ગંદવાડને ઉલેચો! કર્મશત્રુઓને હઠાવે ! અને પ્રશમરતિ પ્રાપ્ત કરી, વીતરાગી બનીને આત્માનું હિત સાધ! આત્માર્થીઓ માટે કથાનું આજ અન્તિમ કથન છે. શ્રવણ વાચન કર્યાનું આજે અન્તિમ ફલ છે. આમ તે ઉપાધ્યાયજીએ વચ્ચે વચ્ચે તાત્વિક, દાર્શનિક, વૈચારિક અનેક બાબતે રજૂ કરતાં સ્થિરા, કાન્તા, વગેરે દષ્ટિએ, ઉપનિષદ્, ગીતા, સ્મૃતિ આદિની સાક્ષીઓ પણ ટાંકી છે અને જીવન જીવવાની વિવિધ રસમય વાત પણ સુંદર રીતે પીરસી છે એમાંના મહત્વના લેકેની તારવણી કરી તેને અનુવાદ સાથે પરિશિષ્ટ રૂપે આપવું એ ખૂબ જરૂરી હતું પણ અત્યારે મારાથી શકય નથી બન્યું. આઠમા સર્ગને અન્તિમ ભાગ ખૂબ જ મહત્વને અને અધ્યાત્મયેગાદિ ચિંતનથી સભર છે પણ સંસ્કૃતમાં હેવાને કારણે સામાન્ય વાચકે તેનાથી વંચિત રહેશે, તેને રંજ અનુભવું છું. ભવિષ્યમાં આનું સુંદર ભાષાંતર પ્રગટ કરવાનું શક્ય બનશે ત્યારે તેને લાભ સૌને મળશે. બાકી જેઓ સ્વયં કે બીજાઓ દ્વારા વાંચી શકે તેમ હોય તેઓને આઠમા સર્ગને અન્તિમ ભાગ વાંચી જવા મારે નમ્ર અનુરોધ છે. એમાં અનેક બાબતે રજૂ કરતાં અન્ય દાર્શનિકેની માન્યતાઓ, જૈન સાધુઓએ કેવા વિચાર, વાણું અને વર્તાવને વહેવાર રાખવું જોઈએ, કેવા ઉદાર અને વિશાળમના થવું જોઈએ એ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું છે. અન્તિમ ભાગનું ભાષાંતર પણ આ પ્રકાશનમાં જ અપાયું હતું તે પણ મારા મનને થોડોક સંતોષ થાત, પણું... આ સમગ્ર રૂપક કથાને પાયારૂપ સાર શું છે? તે (ઉપમિતિની પ્રસ્તાવનાની જેમ) ઉપાધ્યાયજીએ પહેલા સર્ગમાં આપી દીધું છે. તેને અથવા તે આઠેય સર્ગને સાર ગુજરાતીમાં આપ્યો હોત તે ગુજરાતી વાચકને બહુજ લાભકર્તા બનત પણ તે મારાથી બની 1. ઉપમિતિ ગ્રંથકારે પ્રારંભમાંજ સંસારવતી એક કહિપત નગરની કલ્પના કરતાં અષ્ટમૂત્રવર્ચત નામ ઝિમદાપુર” આ પંક્તિ દ્વારા “અદષ્ટમૂલ પર્વત' આ નામ પસંદ કર્યું છે. ઉપમિતિનું અનુકરણ કરનારા પરવતી ગ્રંથકારો પણ એમને જ અનુસર્યાં છે પ ઉપાધ્યાયજીને એ વાત માન્ય ન હતી. એટલે તેઓશ્રી એ “રતી માહ્યાવં પુરમતુમદટાયત્તમ' (વૈ. રતિ ક, 5) લખીને ઉપમિતિમાં મદદ જે વિશેષ્ય હતું તેને અહીં આ વિશે પણ બનાવીને ભાવનગરને વિશેષ્ય બનાવી દીધું છે. અર્થાત ઉપાધ્યાયજીએ “ભવનગર” એવું નામ પસંદ કર્યું છે.
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy