________________ , આ કા 2 પ્રસ્તુત ગ્રન્થ “ધાતુ પારાયણમ” સંસ્કૃત વ્યાકરણના ઉચ્ચ અભ્યાસીઓ માટે આશીર્વાદ રૂપ બનશે એમાં શક નથી. સંસકૃત વ્યાકરણના મારા વર્ષોના અધ્યાપનના આધારે હું કહી શકું કે, વ્યાકરણના અધ્યાપન પછી આ ગ્રન્થનું અધ્યાપન અંધ્યા- : પકોએ અવશ્ય કરાવવું જોઈએ. તેમ થવાથી વિદ્યાર્થીએ કરેલ સંસ્કૃત વ્યાકરણનું અવગાહન વધુ ઊંડુ બનશે. - દરેક સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળાના અધ્યાપકોને મારે દ્રઢ અનુરોધે છે કે, તેઓ પોતાની પાઠશાળામાં અભ્યાસીઓને પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરાવે જ | દેસાઈવાસ, રાધનપુર વાયા-પાલનપુર તા. 20-7-79 પં. માણેકલાલ હરગોવનદાસ સેનેથા, (સાહિત્યશાસ્ત્રી) અધ્યાપક, શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા-રાધનપુર. | ] , -નર'; By: RD : ''1'' [ -:: v ::::::