SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ 44. હે રાજા? બીજા મોટા મોટા રાજાએ ઘણા છે. તે છતાં પ્રરાજના કઈ લેકેત્તર ગુણ છે. 4 કપ રાજાના સિંહાસન પાસે બેઠેલે માની રાજપુત્ર ક્રોધ કરીને બોલ્યો કે શઠ! તું મારી આગળ તેની પ્રશંસા કેમ કરે છે? - 49. સરલ સામંત અંજલિ જોડીને બોલ્યા, હે દેવ તમે કેમ ક્રોધ કરે છે? સાધુ પુરૂષની પ્રશંસા કરવામાં દ્વષ કરો નકકામે છે. 47 ક્રોધ કરતા રાજકુમારને સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, સ્વાભાવિક પ્રશંસા કરતાં તે કુમાર તું કોધી બને. 48 તેનું કહેલું સાંભળી ફરી તે અત્યંત ક્રોધિત થયા. તલવાર કાઢીને મંત્રીને મારવા માટે દોડયા. 49 કોધથી બળી ગયેલા વિવેક વાળે આ પુત્ર મંત્રીને મારે નહીં એ માટે તેમને રાજા વચ્ચે ઉભે રહ્યો. 50. આ ક્રરમાં ક્રૂર કમી છે કે જે પક્ષ કરે છે. તેથી મારે રાજાને હણ જોઈએ. એમ વિચારી માની રાજાએ પિતા સોમને હ. પ૧. તેવું જોઈને ધિકકારતા રાજાઓને મારવા જતાં તેઓએ બલથી તેની તલવાર ખેંચી લીધી અને તેને બાંગ્યો. પર. માની એ તે જીભ ને દાંતથી કરડીને મરણ પામે. ઘણા દુઃખને ધારણ કરતે છઠ્ઠી નરકે નારક થ. 53. ત્યાંથી નીકળી અંજની પર્વત ઉપર તેના નામ જેવા શ્યામ રંગવાળ માટે ભંડા થયા. 54. જંગલમાં ફરતાં નાગરમોથના ગુરછા અને કદંબવૃક્ષની છાલનું ભક્ષણ કરતે યુવાનીમાં ભુંડણે સાથે ક્રીડા કરતે ફરતે હતે. 55. નરસિંહ જેવા પરાક્રમવાળે સિંહધ્વજ નામને રાજા શિકાર કરવા માટે તે પર્વતમાં આવ્યું. 59. ભુડ અભિમાનથી તેની સન્મુખ ચાલ્યા. બંદી લેકેએ રાજાને કહ્યું કે અરણ્યમાં મોટો શૂરવીર જેવો ભુંડ ચાલ્યા જાય છે. 57. તે રાજાએ એકજ બાણ વડે તેને હ. તે મરી તેજ ઠેકાણે પર્વત જેવો હાથીપણે ઉત્પન્ન થયો. 58. તે હાથી યૌવનપણમાં હાથણીઓ સાથે ઈચ્છા પ્રમાણે કીડા કરતાં વૃદ્ધાવસ્થાને પામે. 59. એક વખત ભયંકર ઉનાળાના તાપથી પીડાતા તરસ્યો તે કઈ ખાબોચિયામાં પાણી પીવા ગયો. 60. કીચડ કાદવમાં ખુંચતાં નીકળવા અસમર્થ બનેલે મધ્યસ્થ ભાવથી - સાતમે દિવસે મરણ પામ્યા. થયા.
SR No.004314
Book TitleShantinath Mahakavyam Part 03
Original Sutra AuthorN/A
AuthorVijaydarshansuri
PublisherNemidarshan Gyanshala
Publication Year1968
Total Pages452
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy