SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 8.] श्रीज्ञान्तिनाथमहाकाव्ये परिमाणं तर्जयन्तं तिरस्कुर्वन्तम् , पान्थवर्गाणां हृदये आहितः कृतः रागः प्रीतिः येन तं तादृशम् अमानमनुपमं तडागं कासारं "तडागस्यात् कासारः सरसो सरः" इति हैमः पथि मार्ग यन् गच्छन् असौ धनदः ददर्श // 37 // તે ધનદે જતાં જતાં માર્ગમાં તળાવને જોયું જે તળાવ, પિતાના મધુર શીતળ સુગંધિત જળનું રાજહંસ, બક, સારસને ચક્રવાક વિગેરે પક્ષીસમુહોનાં ઊચા શબ્દોથી સમુદ્રવિજયનું જાણે વર્ણન કરતે હતા, તથા જે જિનના અભિષેક માટે દેવોએ કુમકુમથી (કેસરથી) પીલું કર્યું" હેય નહિ. તેમ સૂર્યના કિરણોથી વિકસિત કરાયેલા કમળાના પડતા પરાગોથી પીળા જળને ધારણ કરતું હતું તથા જે પિતાના અત્યંત વિસ્તારથી અપરિમિત એવા ક્ષીર સમુદ્રના પ્રમાણને તુરછ કરતે હોય નહિ એ હતું, તથા જે તે કારણોથી મુસાફરોનાં હૃદયમાં પ્રેમ ઉપજતો હતો. ૩૫-૩૬-૩ના तं दृष्ट्वा किं कृतवांनित्यत आह-- पाणिपादवदनं परिमृज्य, वस्त्रपूतममृतं परिपीय / तत्तटे बटतरोस्तल एव, स स्मरंस्तदपि वृत्तमशेत // 38 / / पाणी करौ च पादौ च वदनं मुखं च, परिमृज्य प्रमाल्य, वस्त्रेण कृत्वा पूतं गालितम् "वस्त्रपूतं जलं पिबेत" इत्यक्तेरिति भावः, अमृतं पयः "पयः कोलालममृतं जीवनं भवनं वनम" इत्यमरः / परिपीय पीत्वा, तस्य तडागस्य तटे एव, वटतरोः तले अधः, स धनदः, तत् पूर्वोक्तं वृत्तं पद्यं श्लोक "वृत्तं पद्ये" इत्यमरः तत पूर्ववृत्तं वृत्तमुदन्तं स्मरन् अशेत शेते स्म // 38 // તે હાથ પગને જોઇને કપડામાં ગાળીને પાણી પીને તે તળાવમાંના કાંઠે વડની નીચે તે બ્લેક સંભાર-સંભારતે સૂઈ ગયો. 38 अथ तदा सूर्यास्तमाह-- तस्य दुःखमपमेतुमिवासा-वक्षमो दिनपतिर्निपपात / अस्तशैलमधिरुह्य तदाब्धौ, चौचिती स्खलति धामवतां हि // 39 // तस्य धनदस्य दुःखम् , अपनेतुं दूरीकर्तुम् अक्षमः असमर्थ इव, तदा तस्य शयनकाले, असौ दिनपतिः सूर्यः, अस्तशैलमस्ताचलमधिरुह्याश्रित्य अब्धौ समुद्रे निपपात, हि यतः, धामवता तेजस्वि. नाम , औचिती औचित्यं क्व कुत्र स्खलति ? न कुत्रापीत्यर्थः, अन्योऽपि हि तेजस्विनाम् , परोकारे असमर्थः ग्लानेः पर्वतपतनादि कुर्यात्, अत्र अक्षम इति हेतूत्प्रेक्षाऽप्राणितः सूर्यस्याब्धिपतनातिशयोक्तिः, सा च धामवतामौचिती न स्खलतीत्यर्थान्तरन्यासस्याङ्गमिति सङ्करालङ्कारः // 39 // - તે સમયે તેના દુઃખને દૂર કરવાને અસમર્થ હોવાથી જાણે તે સૂર્ય અસ્તાચલ ઉપર જઈ સમુદ્રમાં પડી છે. (સર્યાસ્ત થઈ ગયો.) કેમકે તેજસ્વીઓ ક્યાં ઔચિત્યને ત્યાગ કરે છે? ક્યાંય નહિ. ૩લા अथ तमो वर्णयति-- अस्तभूधरतिरोहितभाना-वन्धकारनिकरः प्रससार / एकवर्णपरिमृष्टमशेष, विष्टपं समजनिष्ट किमन्यत् // 40 //
SR No.004313
Book TitleShantinath Mahakavyam Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaydarshansuri
PublisherNemidarshan Gyanshala
Publication Year1966
Total Pages288
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy