________________ भोशान्तिनाथमहाकाव्ये आहेतः अर्हनिर्दिष्ट एव, नत्वन्यः, सम्पूर्णः अविकलः धर्मः, विहितः अनुष्ठितः सन् , नृगा सम्पूर्णमविकलं फलमादधाति यच्छति, व्यत्यये खण्डिते धर्मे अन्तरान्तरा दूषिते कृते सति, स धर्मः व्यत्ययं खण्डितं दुःखमिश्रितसुखात्मकं फलमादधातीति सम्बध्यते / यथेति दृष्टान्ते / अहो बत ! आश्चर्य खेदश्च, यत्, स प्रसिद्धः स्वार्थ चिकोर्षतीति स स्वार्थचिकीः स्वार्थपाधकः श्रेष्ठिसुतः धनदः तन्नामा मत्स्योदर इत्यन्यः आह्वयः यस्य स मत्स्योदरापरनामा, जिनधर्मखण्डनवशात् दुःखेन, संभावितं मिश्रितं कल्याणं प्राप / / 21 / / ખરેખર મનુષ્યના સ્વાર્થ–મોક્ષનું સાધન કરનાર જેનધર્મ સંપૂર્ણ રીતે પાલન કરાયેલ છતે જ સંપૂર્ણ ફળ આપે છે. આનાથી વિપરીત થયે તે વિપરીત ફળ આપે છે–ખંડન કરવાથી અશુભ ફળ આપે છે જેમ મસ્યોદર ઉપનામવાળો ધનદ નામે શ્રેષ્ઠીને પુત્ર જિનધર્મનું ખંડન કરવાથી દુઃખમિશ્રિત કલ્યાણ રૂપ ફળ પામે, 21 आसीत् श्रीगुरुगच्छमौलिमुकुटश्रीमानभद्रप्रभोः, पट्टे श्रीगुणभद्रसूरिसुगुरुर्विद्यावतां सद्गुरुः / तच्छिष्येण कृतेन षोडशजिनाधीशस्य वृत्ते महाकाव्ये श्रीमुनिभद्रसरिकविना सर्गोऽगमत्पञ्चमः // 220 // पूर्ववव्याख्येयः // 220 // શ્રી ગુરુગછના શિરોમણિ સમાન એવા શ્રીમાનભદ્રસૂરિના પટ્ટધર વિદ્વાનમાં શ્રેષ્ઠ એવા સુગુશ્રી ગુણુભસૂરિ થયા તેના શિષ્ય શ્રી મુનિભદ્રસૂરિનામે કવિ વડે રચાયેલા સોળમા જિનેશ્વર શ્રી શાંતિજિનના ચરિત્રરૂપી મહાકાવ્યમાં પંચમ સર્ગ પૂરો થશે. રરવા व्याख्यातो नो कदाचित् कृतिभिरयमहो पश्चमः सर्गकोया, प्रोद्दामाजिप्राहदयरुचिकृतेर्वर्णने लब्धजन्मा / सव्याख्यः सच्चिता स प्रथयतु भुवने दर्शनाख्येन शश्वत् , सूरीशा सजनानां मुदमतुलमरं वर्धयन् स्पर्धये वा // 1 // इति श्रीमन्मुनिभद्रसूरिकृतशान्तिनाथचरिते शासनसम्राट्-मरिचक्रचक्रवर्ति-परमसद्गुरुश्रीमद्विजयनेमिसूरीश्वरपट्टालङ्कारावा-न्यायवाचस्पति-शास्त्रविशारदविरुदश्रीमद्विजयदर्शनसूरीश्वरसन्हब्धप्रबोधिनीव्याख्यायां पञ्चमः सर्गः समाप्तिमगात् /