________________ -बा. विजयदर्शनसूरीधररचितवृत्तिसहिते वष्ठः सर्गः [137 शिविकादो आरोह्य आरोप्य, नगरजनैः सह तं पुत्रं सेन्दिरे लक्ष्मीसमृद्ध मन्दिरे गृहे, नीत्वा प्रापय्य स्वस्य कल्याणमिच्छुः स रत्नसारः असममनुपम वर्धापनं माङ्गलिककम व्यरचयत् // 224 // એમ માની રત્નસાર પ્રસન્ન મનથી શ્રેષ્ઠ રત્નોનો ઉપહાર રાજાને જણાવી પછી મનુષ્યથી વહન કરાય એવા વાહન ઉપર પુત્રને પુત્રવધુ સાથે જ ચઢાવી નગર-લે કેની સાથે લક્ષમી સમ્પન્ન ઘરમાં લઈ જઈ પિતાનું કલ્યાણ ઈચ્છતો તેની અનુપમ એવી વધામણી કરી. સારા आसीच्छीगुरुगच्छ ....... "इत्यादि / ___ (एष श्लोकः पूर्ववद्वयाख्येयः) શ્રી ગુગ૭ ના શિરોમણિ સમાન શ્રીમાનભદ્રસૂરિના માટે વિજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા સુગુરુ શ્રી ગણભદ્રસૂરિ થયા તેના શિષ્ય શ્રીનિભદ્રસૂરે કવિવડે કરાયેલા આ સેળમાં તીર્થકર શ્રી શાન્તિનાથ ચરિત્ર મહાકાવ્યમાં છઠ્ઠો સર્ગ પૂરો થયો. રપ इति श्रीशान्तिनाथमहाकाव्ये-शासनसम्राट सूरिचक्रचक्रवर्ति-परमगुरुवरभट्टारकाचार्य श्रीमद्विजयनेमिसूरीश्वरपट्टप्रभावक-न्यायवाचस्पतिशास्त्रविशारद - श्रीमद्विजयदर्शनसूरीश्वरसन्हब्धायां श्रीशान्तिनाथमहाकाव्यप्रबोधिन्याख्यटीकायां षष्ठः सर्गः समाप्तः /