________________ માને અનુવાદ, પારિભાષિક કેશ અને હિન્દી ગુજરાતી અર્થ આપવાની અને તેને સચિત્ર બનાવાની પણ ભાવના હતી. પણ બની શક્યું નથી. કોઈ પણ સુયોગ્ય અધિકૃત મુનિરાજ શ્રમણ સંધના હિતાર્થે મનાવાનું પસાર કામ કરી બાપ તો હું ખૂબ જ આભારી બનીશ. અને પોતે છપાવી શકે તેમ ન હોય તે તે માટે હું પ્રયત્ન કરીશ. આ કૃતિની પ્રથમ નકલ વિ. સં. 1716 માં એટલે કે ઉપાધ્યાયજીની બરાબર હયાતિમાં જ પૂર્ણિમા ગચ્છના પૂર્વ આચાર્યશ્રી મહિયાપ્રભસૂરિજીના શિષ્ય મુનિવર શ્રી ભાવરત્નજીએ કરી છે. તે વાત પ્રતિના અનમાં લખી હતી, જે આ કૃતિના અંતમાં મુદ્રિત કરી છે. આથી લાગે છે કે તેઓ ઉપાધ્યાયજીના નિકટવર્તીસહવાસી હોવા જોઇએ. | મારા પરમ તાર, પરમકૃપાળ, જ્ઞાન, ૫રમપૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજે મા રચનાના ટક રૂઢ અને કિતિક શબ્દ માટે માર્ગદર્શન આપી મને ઉપકત કર્યો છે તે બદલ તેઓશ્રીને પરમ આભારી છું. આજે મારા મહદ્ અદ્ભાગ્યે આ નાનકડી કૃતિનું પ્રકાશન જોવા માટે તેમાંથી આપણી વચ્ચે નથી એની ઉડી વેદના સાથે પરિચય પૂરો કરૂં છું. વિ. સં. 2036 પાલીતાણા 8. વિચાર બિન્દુ ઉપાધ્યાયજી મહારાજે પોતે જ ઘરના નામને અતિ ઉત્તમક્ષાને વિવિધ વિષય-વિચાર સમૃત ગ્રન્ય રચ્યા પછી એ ગ્રન્થનું પુનઃ અવલોકન કરતાં એ ગ્રન્યમાં જ્યાં જ્યાં સુધારા વધારાની માવશ્યકતા લાગી ત્યાં ત્યાં તેમને સુધારા વધારા પિથીમાં જ કરી નાંખવા. પાછળથી મા સુધારા વધારા એક પિથીરૂપે તૈયાર કરવામાં આવ્યા અને માં નોંધ કે પોથીને વિદ્યાવિહુ અથવા “વાર્ષિક' એવુ નામ આપવામાં આવ્યું. અને પછી તે પ્રતિ મુદ્રિત કરીને આ જ પુસ્તકમાં જોડવામાં આવી છે. જેમ હીરપ્રશ્ન, સેનપ્રશ્ન જેવા પ્રશ્નોત્તર પ્રત્યે રચાયા છે, તેમાં પ્રશ્ન સાથે ઉત્તર અપાય છે આવાં એવી પદ્ધતિ અપનાવાઈ નથી પણ સાધુ કે બંધના વિદ્વાન-અભ્યાસી વલમાં ઘણી શાસ્ત્રીય માન્યતાઓ અંગે જે વિવાદ કે મતભેદ પ્રવર્તતા હતા તેને રજૂ કરીને ઉત્તર એટલે સમાધાન માપવાની સીધી પદ્ધતિ સ્વીકારી છે. આ ગ્રન્થમાં બહુજ મહતવના ગૂઢ, કિoષ્ટ પ્રશ્નો ઉઠાવીને તેનું ઉપાધ્યાયજીએ આધારે બાપી બાપીને અસરકારક ઉત્તર આપ્યા છે. વિદ્વાન અને ભરેલા વાંચકોને અતિ મહત્વનાં સમાધાને. આમાંથી પ્રાપ્ત થશે, જે કેટલાંક સમાઘાને બીજેથી મળવા અશકય છે. ત્યારે આ સમાધાને જેન શ્રવણ અપને બહુજ ઉપયોગી લાભપ્રદ થશે અને કેટલાક તો વાચકની દ્રષ્ટિના કલરને, પ્રવર્તતા 28 ખ્યાલોને સુધારવામાં પણ સમાધાને સહાયક બનશે. હાથાબંધ આપેલી સાક્ષીઓ ઉપાધ્યાયજી ભગવંતની બહુ શ્રુતતાનાં પ્રમાણપત્ર રૂપ છે. ઉપાધ્યાયજી ભગવંતે પિતાના માટે પૂરવાર કરેલી નામૃ૪ જિસે દિરિભી ઉક્તિનું બરાબર પાલન કર્યું છે. ઉપાધ્યાયજી જેવા મૃતધર પુરુષના સમાઘાને માટે શું કહેવાનું જ હેય! માપેલાં સમાધાને આપણા સહુની શાનદ્રષ્ટિને વિકસિત કરવામાં, વિશેષ સમજણને પુષ્ટ કરવામાં સહાયક બની રહે એજ પ્રાર્થના ! આજના યુગમાં કેટલીક બાબતમાં જે ગેરસમજે પ્રવર્તે છે. માત્ર ઉત્સગને જાણનારા અપવાદ