________________ सर्वच-शतकवृत्तौ . तथाभूतवचनस्यैव कार्यकारणयोः सम्यक्स्वरूपानभिज्ञत्वाभिव्यञ्जकत्वात् / यतः सर्वेषामपि कारणानां स्वरूपतः सर्वकालीनेऽपि कारणत्वे फलवत्तया कारणत्वं तु कादाचित्कमेव, सहकारिकारणसामग्रीसापेक्षत्वात् / नहि निपुणोऽपि कुलालो मृत्पिण्डदण्डादिसामग्रीविकलो घटं प्रति फलवत्तया कारणं भवितुमर्हति / एवं च योगानामपि जीवघातादिकं जीवरक्षादिकं च प्रति स्वरूपतस्तथाकारणत्वे सत्यपि फलवत्तया कारणत्वं च चारित्रमोहनीय-तत्क्षयोपशमादिसामग्रीसापेक्षमेव, अन्यथा सप्तानामपि कर्मणां वैयापत्तेः / सूक्ष्मचलनक्रियादिकेवलज्ञानपर्यन्तानां सर्वेषामपि शुभाशुभकार्याणां मनोवाकाययोगलक्षणनामकर्मजन्यत्वस्यावश्यकत्वात् / तस्मात् केवलिनो योगेषु सत्स्वपि सहकारिकारणस्य मोहनीयस्याभावात् न जीवघातादिसम्भवः / अत एव " सत्तहिं ठाणेहिं केवली जाणेजा। तं० णो पाणे अइवाइत्ता भवती ' त्यादिसूत्रं छद्मस्थसूत्राद्विलक्षणं प्राक प्रदर्शितम् / ननु भोः ! पृथिव्यादिजीवविराधना मा भवतु, तत्सम्पर्कस्य क्वचित् कादाचित्कत्वेन परिहतुं शक्यत्वात् , परं वायुकायजीवविराधना तु भवत्येव, वायोश्च सार्वदिकत्वात् सार्वत्रिकत्वाच्चेति चेत् / मैवं, केवलिनो वायुकायजीवविराधना भवतीति काप्यागमेऽनुक्तत्वात् , प्रत्युत तस्या अपि निषिद्धत्वात् / ' यदागमः . 'छप्पिअ जीवणिकाए णोवि हणे णोवि अ हणाविज्जा / णोवि अ अणुमग्निज्जा सम्मत्तस्सेस निज्जुत्ती' // 1 // इति श्रीआचाराङ्गनियुक्तौ (गा० 227). यदि च नियमेन वायुकायविराधना अभविष्यत् तर्हि पंचवि जीवणिकाए' इत्याद्यभणिष्यत् / नहि नियुक्तिकृतः परतन्त्रस्येव परमुखप्रेभित्वं, येनान्यथाऽपि ब्रूयात् / किञ्च-मोहनीयानाभोगविकला अपि योगा यदि केवलिनो जीवघातहेतवो યોગ, તેહને જ જીવઘાતાદિકપ્રતિં કારણ પણું કહે છે, તે પરિણું નિરાકરણ કર્યું. તેહવા વચનનેંજ કાર્યકારણના સમ્યમ્ સ્વરૂપના અજાણપણના જણાવવાપણાથી. જે માટિંઈ સર્વે કારણુ' સ્વરૂપથી સર્વકાલનું કારણ પણું છ પર્ણિ ફલવંતપણું કારણુપણું કિંવારે મેં જ, સહકારિ કારણને સાપેક્ષપણાથી. ચતુરછ કંભકાર મૃપિંડ દંડાદિ સામગ્રીઈ રહિત હું ઘટપ્રતે ફલવણિ કારણ થવાને યોગ્ય ઇમ તે નહીં. એમ યુગને પણિ છઘાતાદિક પ્રતે અને જીવરક્ષાદિક પ્રતિ સ્વરૂપથી કારણુપણું છત પરિણું કારણ ; તે ચારિત્રમોહનીય તેહનો ક્ષયોપશમાદિક સામગ્રીને સાપેક્ષજ, અન્યથા સાતે કર્મની વ્યર્થતા થઈ આવે. તેથી સૂક્ષ્મક્રિયા આદિ અને કેવલજ્ઞાન પર્વત સર્વે શુભાશુભ કાર્યને મન-વચન-કાયાના યોગરૂપ જે નામકર્મ તજજન્યપણાને અવશ્યપણુથી. તે માટે કેવલીને યોગ છતે પર્ણિ સહકારિ કારણ જે મેહનીય, તેહના અભાવથી જીવઘાતાદિને સંભવ ન હુઈ, એતલાજ વતી સાતે ચિન્હ કેવલી જાણીઈ. તે કિહાં? પ્રાણાતિપાત ન કરે ઇત્યાદિક સૂત્ર છદ્મસ્થસૂત્રથી વિલક્ષણ પૂર્વે દેખાડયું છે. પૂછે છે - પૃથિવ્યાદિ જીવવિરાધના મ થાઓ, પૃથિવ્યાદિકજીવને કિહાંએક કિવારે િછતાં પર્ણિ કરી પરિહરવાને શકયપાથી, પણિ વાયુકાયની વિરાધના તે હેઇજ, વાયુને સર્વકાલે છતાપણુથી, અને સર્વત્ર છતાપણાથી, એહવું એ આશકે, તે મ આશંકય, કેવલીને' વાયુકાયની જીવની વિરાધના ઈ એવું કોઈ આગમને વિષે અણકહ્યા૫ણાથી, સાહસું તે વિરાધનાને પણિ નિષેધ્યાપણાથી. જે માટે આગમ-છએ જવનિકાયને ન હણે ન હણ ન અનુમદિ એ સમ્યકત્વાખ્યયનની નિયુક્તિ કહી.” નિયમુંજ જ વાયુકાયની વિરાધના હઉ, ત પાંચ જ છવાય ન હણે ' ઇત્યાદિ મહેત. નિક્તિ