________________ सर्वज्ञ-शतकवृत्ती एतेन मृते पत्यौ तदीयप्रतिमा किं तत्पत्नीचिन्तितप्रयोजनसिद्धिहेतुर्भवति ? अपि तु नेति / एवं ज़िनप्रतिमापीति दृष्टान्तदा न्तिकाभ्यां मुग्धजनविप्रतारको लुम्पाकोऽपि निरस्ता बोध्यः / भिन्नभिन्नकार्यहेतूनां नामादिनिक्षेपाणां मध्ये भावनिक्षेपजन्यकार्यकरणासामर्थ्यपुरस्कारेण स्थापनाजिनं त्यजतस्त्याजयतश्च जिनस्य नामस्मरणादेरपि त्यजनत्याजनापत्तेः, उक्तदृष्टान्तदार्टान्तिकयोजनाया उभयत्राऽपि साम्यात् / यतः पत्युः प्रतिमावत् नामस्मरणादिरपि तत्पत्नीचिन्तितप्रयोजनसिद्धिहेतुर्न भवतीति लुम्पाकस्यैव सम्मतम् / जनानां तु सद्भूतभर्तुरिव तनामस्मरण-स्थापनादेरप्याजीविकादिनिर्वाहहेतुत्वमिति प्रयोजनचिन्तनं तस्या लेशतोऽपि न स्यात् , जगस्थितिविलोपापत्तेः / नहि अकारणात् कार्योत्पत्ति लुम्पाकं विहायाऽन्यः कोऽपि समीहते, घृतादपि जलपानाशापूर्ति सक्तः / किन्तु मम पतिस्मृतिहेतुत्वं नामस्थापनयोरितिबुद्धचा प्रवर्त्तमानायास्तत्पल्याः ताभ्यां चिन्तितप्रयोजनसिद्धिर्भवत्येव / तस्मात् सर्वेषामपि पदार्थाना प्रत्येकं नामादिनिक्षेपैभिन्नभिन्नस्वरूपाणां निजनिजकार्यकरणे सामर्थ्य, नान्यत्राऽपि / / तथाहि-नाम्नः सामर्थ्य तावदाकृत्यादिना ज्ञातस्य भावपदार्थस्य स्मरणादौ, स्थापनायाश्च सामयं निजाकृत्यादिना अज्ञातस्य भावपदार्थस्य तथात्वेन परिज्ञानादौ, द्रव्यस्य च सामर्थ्य भावलक्षणपर्यायादिजनने, भावस्य च सामर्थ्य नामस्थापनानिमित्ततापूर्वकनानाक्रियाजन्यनानाकार्यकरणे / एवं कथश्चित् क्वचिदंशे साङ्कर्यमपि / यथा स्थापनाया अपि नाम्न इव आकृयादिना ज्ञातस्य स्मरणेऽपि सामर्थ्य, स्मरणं च भावसापेक्षशुभाशुभकर्मबन्धहेतुः / एतेन खलु लुम्पाकमते स्थापनाऽनङ्गीकारे आकृत्यादिना ચિવલી માનતાં દૂષણે નહીં તેવતી. દ્રષ્ય અને સ્થાપના અરિહંત વિષયિશિ અરૂચ તે ભાવ અરિહંત વિષયક પરિજ્ઞાનની અરૂચી વિના સંભવે નહીં. તે બિહુ ભાવઅરિહંતવિષયક જે જ્ઞાન તેહના હેતપણાથી. તલાજ વતી અરિહંતની સ્તુતિ-પૂજા પરાયણુને અમેદબુદ્ધિનો હેતુ પ્રતિમારાધન તે મહાનિર્જરાનું હતું જ. -- . - એતલે મૃત્યુ પામે ભર્તાઈ તેની પ્રતિમા સ્યું તેની સ્ત્રીને વાંછિત કાર્યની સિદ્ધિ હેતુ હઈ? ત િયું ? ન હુઈંજ. ઈમ જિનની પ્રતિમા પણિ” ઇમ દાછતિક જે પ્રતિમા દષ્ટાંત જે મૃતભત્તની મૂર્તિ તેણેિ કરી મુગ્ધકને વિકતારો એહવે હુંપક તે નિરાસ કર્યો જાંોિ . ભિન્ન ભિન્ન કાર્યના હેતુ જે નામબિનિક્ષેપ-તે માંહિ ભાવનિક્ષેપે. જન્ય જે કાર્ય તે કરિવાનું અસમર્થપણું, તેહને આગલિ કરીને થાપના જિનેને છાંડ અને ડાંવતાં જે લુપક તેહને જિનના નામ-સ્મરણાદિકનું છાંડવું ઈડાવવું તેહના પ્રસંગથી. કહી જે દૃષ્ટાંત અને દાષ્ટ્રતિક તેહની યોજનાને બિહુ કામે સમાનપણથી, જે માટે ભર્તાની પ્રતિમાની પરે તેનું નામસ્મરણાદિક તેહની સ્ત્રીને ચિંતિત કાર્યની સિદ્ધિનું હેતુ ન હુઈ એહવું લંપક જ માન્ય, જૈન મતે તે છતા ભર્તાની પરિ તેહનું નામસ્મરણ સ્થાપનાદિકને પણિ આજીવિકા નિર્વાહનું હેતુ પણું. એહવું પ્રયોજનનું ચિંતન તે સ્ત્રીને લેશથી એ ન હુઇ. જગતસ્થિતિ લે પાઈ હતી. રણથી કાર્યની ઉત્પત્તિ લુપક વિના બીજ કે ન વાંછઈ ધૃતથી પણિ જલપાનની આશાની પૂરતિ થઈ જેઈઈવતી. તો મ્યું ? માહરે ભર્તાનું સ્મૃતિ લુપણું નામ અને સ્થાપનાને છે. એવી બુદ્ધિ પ્રવર્તતા જે તેહની સ્ત્રી તેહને તે નામ-સ્થાપનાથી ચિંતિત કાર્યની સિદ્ધિ હેઈજ. તે માટે સર્વ પદાર્થને પ્રત્યેક નામદિકનિષેપિ ભિન્ન ભિન્ન સ્વરૂપને પોતપોતાના કાર્ય કરિવાનું સમર્થપણું, બીજે ઠેકાણું નહીં, તેજ દેખાડે છે. મન સમર્થ પારું તો અકાદિકે જા જે ભાવપદાથે તેના સ્મરણાદિકને' વિષઈ. થાપનાનું કારણ પણે તે પિતાને આકારે અજા જે ભાવ પદાર્થ તેહને તેહવા પર્ણિ પરિઝાના