________________ केवलभावोपगमवादिखण्डनम् 'नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंदपडिमाओ। दबजिणा जिणजीवा भावजिणा समवसरणत्था' // 1 / / इति ( देववन्दनभाष्य. गा० 51 ) / तेनैव वस्तुमात्रस्य नामादिभेदभिन्नश्चतु निक्षेपो जघन्यतोऽपि भवति / यदागमः-'जत्थ य जं जाणिज्जा णिक्खेवं णिक्खेवे मिरवसेसं / जत्थवि अ णो जाणिजा चउक्कयं णिक्खिवे तत्थ' // 1 // त्ति श्रीअनुयोगद्वारे (पृ० 10 ) तत्र स्थापना हि पट्टकालिखितजम्बूद्वीपादिवत् नामाकृत्याद्यविनाभूतत्वेन अर्हदभेदबुद्धिकल्पनाहेतुः पूजास्तुत्यादिविषयः / न च कल्पना न युक्ता आरोपहेतुत्वादिति वाच्यं, मुखवत्रिकादौ गुरुपादयोः कल्पनयैव वन्दनकस्य सम्भवात् / न चैवं नामापि / परं मुखवत्रिकादौ गुरुपादयोरभेदबुद्धिहेतुकल्पनया स्थापना -असद्भूतस्थापना, जिनप्रतिमा तु सद्भूतस्थापनेति विशेषो बोध्यः / तथा नाम्ना च साम्यं विजातीयैरपि पदार्थैः स्यात् , स्थापनया च साम्यं सजातीयैरेवेति नामस्थापनयोर्विशेषो बोध्यः / अभेदबुद्धिस्तु चित्रालिखितकरितुरगादौ प्रतीतैव / अन्यथा अयं हस्तीत्यादिबुद्धेरभावापत्तेः / 'चित्तमित्तिं ण णिज्झाए णारिं वा सुअलंकि अ'मित्याद्यागमवाधापत्तेश्च / एवं द्रव्यमपि प्रत्यासन्नपर्याय पर्यायेण सहाभेदबुद्धिहेतुरेव / यथा गर्भस्थोऽप्यहन् द्रव्यभूतोऽपि शक्रेण भावार्हत्तया स्तुतः / तेन द्रव्यस्थापनार्ह द्विषयारुचिर्भावार्हद्विषयकपरिज्ञानारुचिमन्तरेणासम्भविनी, उभयोरपि भावार्हद्विषयकपरिज्ञानहेतुत्वात् / अत एव अर्हत्स्तुतिपूजापरायणानामभेदबुद्धिहेतुप्रतिमाराधनं महानिर्जराहेतुरेव / / ચિત્કાર્યને અણુમાન ઘટનો પરિત્યાગ કરિ ચાઈ તેવતી. ઘટના ત્યાગ વિના ઘટની રૂપ આકૃતિને અપ્રશસ્તપર્ણિ પરિત્યાગના અસંભવશ્રી. ઈમ અરિહંતનો જીવ તે દ્રવ્ય, ભાવઅરિહંતનું કારણ, અને તે ભાવઅરિહંતની પરે પ્રશસ્તજ. કારણને સરિખું કાર્ય એહવા વચનથી. કાર્ય તે નામ-સ્થાપનાદિક. તે નામાદિકને ભાવના આપણાથી. અત્યંત અસત્ વસ્તુનું નામ અને સ્થાપનાના અસંભવથી. એવું પિતે જ વિચારવું. એકલા જ વતી કહ્યું છે–નામજિન તે જિનનું નામ, સ્થાપના જિન તે જિનેવી પ્રતિમા, દ્રવ્ય જિન તે જિનને જીવ, ભાવજિન તે સમવસરણસ્થ” એહવું. એકલા જ વતી વસ્તુ માત્રને નામાદિક બે જજુ ચારે પ્રકારે નિક્ષેપ જઘન્યથી એ હુઈ. જે માટે આગમ છે-“જિહાં જે જાણીશું તેલ નિકળે કરીઈ નિર્વિશેષ, જિહાં ન જાણી તે વસ્તુને વિષે ચ્યાર પ્રકારનો તે કરીઈ એ અનુગધારે. તિહાં સ્થાપના તે પ લિખિત જંબુદ્દીપની પરિ નામ-આકૃતિ આદિને અભાવે અણુછતે પણિ અરિહંતની અભેદબુદ્ધિ કલ્પનાને હેતુ પૂજા-સ્તુત્યાદિકને વિષય હુઈ, . કલ્પના તે યુક્ત નહીં, આરોપના હેતુપણાથી, ઈમ ન કહેવું. મુખન્નિકાદિકને વિષે ગુરૂપદની જ વંદનીકના સંભવથી. પણિ નામ તે ન હુઈ અભેદબુદ્ધિનું હતું, પણિ મુહપોપ્રમુખ વિષે ગુરૂ પાકની અભેદબુદ્ધિકલ્પનાઈ સ્થાપના તે અસભૂત સ્થાપના. જિનપ્રતિમા તે સદ્ભૂત સ્થાપના. એતલે વિશેષ જાણિવો. વલી નામે સરીખાઇ તે વિજાતીય પદાથે પણિ હુઈ. સ્થાપનાઈ સરિખાઈ તે સમાનપદાથે જ હુઈ એ પણિ નામ અને સ્થાપનાને (વિષિ) વિશેષ જાણિ. અભેદબુદ્ધિ તે ચિત્રામનૅ વિષે લિખિત જે કરિતરશાદિકને વિષે પ્રસિદ્ધ જ. ઇમ ન હુઈ તે એ હસ્તી એવી બુદ્ધિના અભાવ થાવાથી. : “ચિત્રયુક્ત ભિત્તિ ન જુએ અથવા નારી અલંકૃત પ્રતિ ન જૂએ ' ઇત્યાદિ આગમની બાધાની આપત્તિથી. વલી દ્રવ્ય પણિ ટૂકડો પર્યાય છે જેને તે પર્યાય સાથે સાથે અભેદબુદ્ધિને હેતજ, જિમ પસ્થિત એ અરિહંત દ્રવ્યભૂત પણિ ઈદ્ર ભાવઅરિહંતુ પણિ સ્ત. એતલાજ (માર્ટિ) ક્ષીણમોહ તે કર્થ