________________ सर्व-शतकवृत्ती विसयाणाभोगेणं तैसिं पडिसेवणा सुसाहणं / सुत्ताणाए चरणं शुद्धं इहरा उ विवरीअं // 4 // व्याख्या-विषयः-प्राण्याद्यतिपातादिलक्षणक्रियाणां गोचरः प्राण्यादय एव, तद्विषयकोऽनाभोगःअयं जीव इत्येवंरूपेण जीवविषयकनिजसाक्षात्काराभावः, तेन हेतुभूतेन तेसिं' ति / तेषां प्राणातिपातादीनां प्रतिषेवणा सुसाधूनामप्रमत्तसंयतानां सूत्राज्ञया प्रवर्तनेऽपि इति शेषः, भवति, परं द्रव्यत एव / तेन सूत्राज्ञया प्रवर्त्तनेन शुद्धं-निरतिचारं चरणं-चारित्रं भवति / यदागमः- . 'जो जयमाणस भवे विराहणा सुत्तविहिसमग्गस्स / सा होइ णिज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स' // 1 // त्ति ओघमि० (पृ० 222) इतरथा तु-सूत्राज्ञामुल्लध्य प्रवर्तमानानां तु विशिष्टकष्टकारिणामपीति गम्यं, विपरीतं-विशुद्धं चारित्रं न भवतीत्यर्थः / अत एव 'विशिष्टकष्टस्य कर्मक्षयं प्रत्यकारणत्वात् जिनाज्ञोया एव कर्मक्षयं प्रति कारणत्वा'दिति भगवतीवृत्तौ / एतेन विनापवादं प्रमत्तसंयतो विनापराधं च गृही सम्यग्दृष्टिः जीवोऽयमिति साक्षात् ज्ञात्वा यो जीवघातं करोति तस्य विरतिपरिणामो दूरे, निश्चयतः सम्यक्त्वमपि न स्यात् , अनुकम्पाया अभावेन सम्बक्त्वलक्षणाभावात् / सम्यक्त्वलक्षणानि च शमादीनि पञ्च भवन्ति / यदुक्तम् " शमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यलक्षणैः / लक्षणैः पञ्चभिः सम्यक् सम्यक्त्वमुपलक्ष्यते" // 1 // . માટે વિવક્ષાધીના શાસ્ત્રકારની પ્રવૃત્તિ છે. એટલાજ માટિ પાણUTમ ના ઇત્યાદિ ગ્રંથઈ ઈમજ સમર્થ્ય છે તે માટિ કિણકિ ક્ષીણમેહને કેવલીની વિવક્ષાથી દૂષણ લિખ્યું છે તે વિવલાપીના દિ શાસ્ત્રનriપ્રવૃતિ એ ન્યાયને અજાણુપણુિં જાણવું. 3 હિવે અપ્રમત્તયતીને મહાવતના દૂષણનું સેવવું હુઈ કઈ ન હુઈ એ શંકા ઉપરી કહે છે : ગાથાર્થ :-વિષય જે પ્રાણાતિપાતાદિક તેહને અનાભોગે કરી તેહ પ્રતિસેવના સુસાધુને પણિ હુઈ પણિ સુત્રાજ્ઞાઈ પ્રવર્તનારને ચારિત્ર શુદ્ધ. અન્યથા તે વિપરીત. વ્યર્થ :-વિષય તે પ્રાણાતિપાતાદિરૂપ જે ક્રિયા તેહને ગોચર એતલેં પ્રાણી આદિ દેઈ તત્સંબંધી અનાભોગ “એ છત્ર’ એવી રીતિ જીવ સંબંધી જે પોતાની સાક્ષાત્ જ્ઞાનનો અભાવ તેણેિ કારણે તેને પ્રાણાતિપાતાદિકનું સેવવું સુસાધુ-અપ્રમત્ત સંયતીનં, સૂત્રાજ્ઞાઈ પ્રવર્તતે હું તેંપણિ એટલુ' બાહિરથી લેવું. હંઈ પણિ દ્રવ્યથી જ તે વતી સૂત્રાશાઈ પ્રવર્તનઈ શુદ્ધ નિરતિચાર ચારિત્ર હુઈ ‘જે જયણાના કરનારને સત્રવિધિસંપૂર્ણ વિરાધના તે નિર્જ રારૂપ ફલની દેનારીજ અધ્યાત્મ વિશુ' યુક્ત યતીને વિશિષ્ટકષ્ટને કર્મક્ષય પ્રતિ અકારણપર્ણ. જિનાનાને જ કર્મક્ષય પ્રતિં કારણ પણું ભગવતી-વૃત્તિને વિષે કહ્યું. એતલે અપવાદ વિના પ્રમત્ત થતી અને અપરાધ વિના ગૃહસ્થ સખ્ય કાષ્ટ એ જીવ એહવું સાક્ષાત જાણીને જે જીવાત કરે તેને વિતિ પરિણામ તો વેગલો, નિશ્ચયથી સમ્યકત્વપણિ ન હુઈ અનુકંપાને અભાવે સમ્યકત્વના લક્ષણને અભાવ વતી. સમકિતનાં લક્ષણ તે સમાદિ પાંચ છે. “ક્ષમાં 1, સંસારનો ભય 2, સંસાર શ્રમ 3, દયા 4, આસ્તિકપણું 5 એ રૂપ જે લક્ષણ પાંચ તેણું સમ્યફ પ્રકારે સમ્યકત્વ એલખીઈ” જે એમ છે તઉ રહઉ બીજ. છસ્થસંયતમાત્રને સમ્યકત્વનો અભાવ થાએ તેહને પર્ણિ નદી ઊતરતે જલ જીવ વિરાધનાનું ' પ્રટ સિદ્ધપણું છે વતી. એહવું મ બેલિ. પ્રવચને અજાણપણું મૃષાભાષીપણું છે વતી. જલજીવને અણપક્ષપણિ તેહની વિરાધનાનું પ્રત્યક્ષપણું હુઈ ઈમ હુઈ નહીં. પ્રતિગિને સંબંધીને અપ્રત્યક્ષપણિ