SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वज्ञ-शतकवृत्तौ कदाचिदपि प्राणानामतिपातयिता भवति / एवं सर्वत्रापि भावना ज्ञेया 1, तथा मृषा वादयिता भवति 2, अदत्तमादाता भवति 3, शब्दादीनामास्वादयिता भवति 4, पूजासत्कारे-पुष्पाद्यर्चनवस्त्राद्यर्चने अनुबृहयिता भवति-परेण स्वस्य क्रियमाणस्यानुमोदयिता तद्भावे हर्षकारीत्यर्थः 5, तथा इदमाधाकादि सावद्य-सपापमिति प्रज्ञाप्य तदेव प्रतिषेविता भवति 6, तथा नो यथावादी तथाकारी भवतिअन्यथाभिधायान्यथा कर्त्ता भवति 7, चापीति समुच्चये / यद्यपि प्राणशब्दः क्वचित् 'अजयं चरमाणो अ पाणभूआई हिंसइ' इत्यादौ त्रसजीवमात्रवाचकः, क्वचित् 'प्राणा द्वित्रिचतुः प्रोक्ताः' इत्यादिना विकलेन्द्रियमात्रवाचकः प्रयोगतो दृश्यते, तथापीह महाव्रताधिकारप्रतिबद्धत्वात् जीवमात्रवाचकोऽवसातव्यः। यदागमः- " सव्वं भंते ! पाणाइवायं पञ्चक्खामि से सुहुमं वा बायरं वा तसं वा थावरं वे"त्यादि पाक्षिक सू. (पृ. 8) महाव्रताधिकारप्रतिबद्धत्वं च अयं केवली उत छद्मस्थो वेति संशयानुपपत्त्या / आधाकर्मादिसावद्यभणनेन च स्फुटमेव प्राणातिपातोऽपि प्राणवियोजनादिना साक्षाज्जीवघातलक्षणो, न पुनरविरतिरूपोऽपि, तस्य परीक्षकाणां ज्ञानागोचरत्वेन परीक्षानङ्गत्वात् परीक्षालक्षणस्यासम्भवात् , परीक्षणीये साधावसम्भवेन हेतोः स्वरूपासिद्धत्वप्रसङ्गाच्च / तथा शब्दादयोऽपीह चतुर्थव्रतातिक्रमप्रतिबद्धत्वेन मैथुनसासम्बद्धा वक्तव्याः, तेषामेव व्रतातिक्रमहेतुत्वात् वेरोदयवतां संयतानां सम्भवाच्च / ચામ-સદ્દાં-વા-સા-ધા-સાણં પરિવારને . મેહુસ વે મળે એ વૃત્ત બને ઈહાં ન કલ્પવી. હિ કેવલી પ્રાણાતિપાત કર્તા કાં ન હુઈ ? તે ઉપરિ કહે છે. કેવલી તે ક્ષીણ થયું જે ચારિત્રા વરણ કર્મ તે પણથિક, નિરતિચારસંયમપણથિકુ, પ્રતિષિદ્ધના અણુસેવીપણુથિકુ કિનારે પણિ નહી પ્રાણને વધક ઇમ સર્વ છદ્મસ્થને ચિહને ભાવના જાણવી. તિમ છદ્મસ્થ તે મૃષાભાષી કદાચિત હુઇ 2, અદત્તને લેનાર હુઈ 2, શબ્દ-રપાદિકને આસ્વાદનાર હુઈ 4, પૂજા અને સત્કાર-જે પુરપાદિકે અર્ચન અને વસ્ત્રાદિકે અર્ચન તે પ્રતિ અનુમોદનાર હુઈ. પરે પિતાને કરતાં અનુમોદનાર એતલેં પૂજદિક છતે હર્ષને કરનાર હુઈ 5, એ પદાર્થ, એ આધાક ર્માદિ સંવિધ તે સંપાપ એવું કહીને તે પ્રતિંજ સેવનાર હુઈ 6, જેહવું બોલે તેહવું કરી ન સકઈ. અન્યથા બેલીને અન્યથા કરનાર હુઈ 7. એ સત્ર મળે અતિ શબ્દ છે તે સમુચયાર્થી કહે છે. એટલેં તે સાતે લિંગ છદ્મસ્થપણાના જ્ઞાપક જાણવાં. પ્રાણશબ્દ તે કિહાંકણુિં “અજયણાઈ ચાલતાં પ્રાણ ભૂતની હિંસા કરે ઇત્યાદિ સ્થલે પ્રાણ શબ્દ તે ત્રસજીવ માત્રનો વાચક, બેંકિયતે કિય-ચતુરિંદ્રિય તે પ્રાણ” ઇત્યાદિ કિહાંકર્ણિ વિકલેકિય માત્રને વાચક પ્રયોગથી દેખીઈ છઈ. તફહે પણિ એ સૂત્રને વિષે મહાવ્રતાધિકાર–પ્રતિબદ્ધ પર્ણિ કરી જીવમાત્રને વાચક પ્રાણશબ્દ જાણિવઉ. આગમ દેખાડે છં સર્વ પ્રાણાતિપાતનું પચફખાણ કરું છું. તે પ્રાણ સૂક્ષ્મ અથવા બાદર, ત્રસ અથવા રથાવર " ઇત્યાદિ એ સૂત્રને વિષે મહાવ્રતના અધિકાર પ્રતિબદ્ધપણું ઈમ જાણ્યું જે એ કેવલી અથવા એ છાથ એહવા સંશય ને અણુ ઉપજ એતલેં ભાવ એ-જે એ કેવલી અથવા છદ્મસ્થ? એવો સંશય તઉ ઉપનો જે છસ્થ મહાવ્રતી તે પણિ કેવલી સમાન અપ્રમાદી. હિ તે સંશય ટાલવા વતી (માટે) એ સૂત્રે સાતેં લિંગ છદ્મસ્થ સાધુ જણવ્યો વલી આધાકર્માદિ સાવધ કહેવું પણિ મહાવ્રતાધિકારનું એ સૂત્ર પ્રગટજ એ સૂત્ર મધ્યે પ્રાણાતિપાત કહ્યો તે પ્રગટજ જીવઘાતરૂપ, પણિ અવિરતિરૂપ નહિં. તે છવઘાતને દ્વારા કેવલીની પરીક્ષાના કરનારને જ્ઞાનને અગમ્ય પર્ણિ કરીને પરીક્ષાના અકારણુપણુથિક પરિક્ષાલક્ષણ લવે નહિ તે થિયુ. વલી પરીક્ષવા યોગ્ય જે સાધુ તેહને વિષે અસંભ કરી હેતુને સ્વરૂપાસિદ્ધનું દૂષણ છા શબ પાદિકપણિ એ સર્વે મહાવતાતિક્રમ પ્રતિબદ્ધપણાથી મિથુન સંજ્ઞા સંબંધી જાણિવા તે શબ્દાદિક
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy