________________ मिथ्यात्वयुक्तामुण्डामस्वामर्थहेतुत्वम् 225 तत्स्वरूपस्योपहतत्वात् / यदुक्तम् ‘मिथ्यात्वं परमो रोग्ने, मिथ्यात्वं परमं तमः / मिथ्यात्वं परमः शत्रु-मिथ्यात्वं पदमापदाम् ' // 1 // अत एव मिथ्यादृशां धर्मोऽप्यधर्मतयैव मन्तव्यः / यदुक्तम्-'अहिं. सालक्षणो धर्मः, सम्यक्त्वादिक्षमादिमान् / देवेन वीतरागेण, दर्शितः कुर्वता स्वयम् / / 1 // एतस्माद्वपरीत्येन, मिथ्याभिरुपासितः / अधर्मः प्रोच्यते दुर्ग-दुर्गतिप्रणयकभूः' / / 2 / / इति उपदेशमालाविशेषवृत्तौ / तथा 'कुतीर्थिकैः प्रणीतम्य सद्गतिप्रतिपन्थिनः / धर्मस्य सकलस्यापि, कथं स्वाख्यातता भवेत् ? // 1 // यच्च तत्समये काऽपि, दयासत्यादिपोषणम् / दृश्यते तद्धचोमात्रं, बुधैयं न तत्त्वतः' // 2 // इति प्रवचनसारोद्धारवृत्तौ / अत एव मिथ्यादृशां द्रव्यतोप्यकरणनिणमोऽनर्थहेतुरेव / यदाह श्रीहरिभद्रसूरिः-' बाह्यमन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्याऽपि / कञ्चुकमात्रत्यागामहि भुजगो निर्विषो भवति // 1 / / इति षोडशके (1, आर्या 5) वृत्तिर्यथा-बाह्यग्रन्थपरित्यागात्-धनधान्यस्वजनवस्त्रादिपरित्यागात, न चारु-न शोभनं बाह्यलिङ्गं ननु-निश्चितमेतत् , अत्र लोके बाह्यलिङ्गमितरम्यापि मनुष्यतिर्यक्प्रभृतेः / एनमेवार्थ प्रतिवस्तूपमया दर्शयति-कचुकमात्रपरित्यागात् नहि-नैव भुजगः-सरीमृपः निर्विषः-कथश्चिदपि निर्विषो भवतीति स्थितिः। इह तदितरस्यापीति / अत्रापिशब्दात्तत्परित्यागकर्तुस्त्वहितं भवत्येवेति दर्शितमिति / यदि तत्प्रशसकम्याहितं कथं न तत्कर्तुः ? इत्यभिप्रायः / यद्यपि तथाविधपरित्यागवशेन कम्यचिजैनमार्गपतितस्य मिथ्यादृशो यथोक्तसामाचारीपरिपालनवशेन नवमप्रै એતલાજવતી મિથ્યાત્વીનો ધર્મ તે અધર્મપણિ કહિ માનો “અહિંસારૂ૫ ધમ સમ્યક્ત્વાદિ ક્ષમાદિવંત દેવે વીતરાગે દેખાડ્યો તે કરતાં એથી વિપરીત પણિ મિથ્યાત્વીઈ સેવ્યો તે અધમ જ કહી. દર્શ જે ગતિ તેહની રખેવની ભૂમિકા " કુતી થઈ પ્રરૂપે સદ્દગતીને વિરોધી એહવા પણિ સકલધામને ભલી રીતિ કહેવા પણઈ તે કિમ ઘટે?” અને જે તેહનાં સમયને વિષે દયા-સત્યાદિકનું પોષવું દીસે છે. તે વચનમાત્ર બુધે જાણવું. પણિ તત્વથી નહિં. એતલાજવતી મિથ્યાત્વીને અકરણનિયમ તે અનર્થ હેતજ. " બાહ્યગ્રંથના ત્યાગથી ભલું નહિ નિશ્ચયઈ ઈહાં તેથી બીજાને પણિ કંચુકમાત્રના ત્યાગથી ભુજગ કાંઈ નિર્વિષ ન હુઈ, બાહ્યગ્રંથ જે ધનધાન્યવજનવસ્ત્રાદિક તેના પરિત્યાગથી ભલું નહિં. બાાર્લિંગ એ નિશ્ચયે છે એ લેકને વિષે બાઇલિંગ તે મનુષતિર્ય*... પ્રમુખને પણિ. એ અર્થને પ્રતિવરતૃપમા અલંકારે દેખાડિ છે-કચકમાત્રના ત્યાગથી ભુજંગમ તે નિર્વિષ કિમે નિર્વિષ નજ હુઈ, એવી સ્થિતિ છ". ઈહાં તેથી ઈતરને પણિ, હાં ગ િશબ્દથી બાહ્યગ્રંથના ત્યાગકર્તાને અહિત હુઇ જ. એહવું કહિઉં. જ બાવલિંગની પ્રશંસાના કર્તાને અહિત, ત૬ બાહ્યકંગધરને કાં અહિત ન હુઇ. એ અભિપ્રાય, જઉ તેહવા બાહ્યગ્રંથને પરિત્યાગવશે કેક જૈનમાર્ગ પતિત વિધ્ય દષ્ટિને યથે તસમાચારીપરિપાલનવશે નવમા ચિવેયકતાઈ સુરસંપત્તિની પ્રાપ્તિ હુઈ. પણિ તે સંપત્તિ તે વિષાની વૃદ્ધિની પરે જાણવી. એતલાવતી સમ્યગદષ્ટિને તે પ્રશંસનીય પણિ ન હઈ. તિહાંથી મળ્યા તેહવાને મહા અનર્થ હેતુપણાથી. પણિ તે પરિત્યાગરહિતને તિમ નહીં મિત્ર તે ધનાદિ પરિત્યાગને તેહવા માહાસ્યથી. ઉતગપર્વતથી પડવું, વિષાનથી તૃપ્તિ, અનર્થને અ જિમ, તિમ મલના પણિ વિચારવી.” એટલા જ વતી " શસ્ત્ર અગ્નિ અને વ્યાલ તેહનું જે દુહપણું તેને સદશ શ્રમણપણાની દુગ્રહ અંતે અશુભ વતી શાસ્ત્રને વિષે મહામાં કહિએ.' શ્રેયકની પ્રાપ્તિ પણિ ન લાધ્ય સુનીતિથી, જિમ અન્યાયોજિત સંપત વિપાકે વિરસપણથી ભલી નહીં.” એહજ વિચારે છે ઉન્નત જે પર્વતશિખરાદિનું ચઢવું તેથી હેઠે પડવું,