________________ विराधकत्वादिविमर्श षणाविना संसर्गकरणे दुष्टज्वररोगोपहतसंसर्ग इव तत्तदोषसञ्चारादिहपरलोकयोरनर्थावाप्तिरेव / अत एवोक्तम्-सीहगुहं घग्घगुहं उदयं च पलितयं च सो पविसे / असिवं ओमोयरिअं दुस्सीलजणप्पिओ जो उ // 1 // ति, तथा 'वरं पाही वरं मच्चू वरं दारिदसंगमो / वरं अरण्णवासो वा मा कुमित्ताण संगमो' // 1 // त्ति / न चैवमुपदेशपदादिषु प्रकरणेष्वेवोक्तम् , अङ्गादिष्वपि तथैव भणनात्। तथाहि ... 'न करेइ दुक्खमोक्खं उनममाणोऽवि संजमतवेसुं / तम्हा अत्तुक्करिसो वज्जेअव्वो जहजणेणं' // 1 // ति, सूत्रकृदङ्गनिर्युक्तौ ( अ. 13. गा० 126) व्याख्या-“ यो हि दुहीतविद्यालवदर्पाध्मातः सर्वज्ञवचनैकदेशमन्यथा व्याचष्टे स एवंभूतः सन् संयमतपस्सूद्यमं कुर्वाणोऽपि शारीरमानसानां दुःखानामसातोदयजनितानां मोक्ष-विनाश न करोति आत्मगर्वाध्मातमानसो, यत एवं तस्मादात्मोत्कर्षः-अहमेव सिद्धान्तार्थवेदी, नापरः कश्चिन्मत्तुल्योस्तीत्येवंरूपोऽभिमानो, वर्जनीयः-त्याज्यो यतिजनेन-साधुलोकेन / अपरोऽपि ज्ञानिना जात्यादिको मदो न विधेयः किं पुननिमदः ? / तथाचोक्तम्-ज्ञानं मददर्पहरं, माद्यति यस्तेन तस्य को वैद्यः ? / अमृतं यस्य विषायति, तस्य चिकित्सा कथं क्रियते ? ' // 1 // इति / इह तु आज्ञाबाह्यमनुष्ठानं तपःसंयमादिकं दुःखविनाशकं न भवतीति दर्शितम / तथा-'जे याबद्धा महाभागा, वीरा असम्मत्तदसिणो। असुद्धं तेसि परकंतं, सफलं होह सव्वसो' // 1 // त्ति, श्रोसू० अ०८. गा०२२) वृत्तियथा-'जे याबुद्धो' इत्यादि / ये केचन 'अबुद्धा' धर्म प्रत्यविज्ञातपरमार्था, व्याकरणशुष्कतर्कादिपरिज्ञानेन जातावलेपाः पण्डितमानिनोऽपि परमार्थवस्तुतत्त्वानवबोधात् अबुद्धा इत्युक्तम् / न च व्याकरणादिपरिज्ञानमात्रेण सम्यक्त्वव्यतिरेकेण तत्त्वावबोधो भवतीति / વર્જ યતિજને સાધુ. બીજા એ જાત્યાદિમદ ન કર, તઉજ્ઞાનમઃ કિમ કરિ ? કહિઉ પણિ છે-જ્ઞાન તે મદના દર્પનું હરનાર અને તેણે જે મદ કરે તેને કઉણ વૈa ? અમૃત જેહનઈ વિષઈ પરિણમઈ' તેહનઈ ચિકિત સા કિમ કરીઈ? હાં તે આજ્ઞાબાહ્ય અનુષ્ઠાન જે તપ સંયમાદિક તે દુઃખવિનાશક ન હુઈ. એવું દેખાયું. વીર અબુદ્ધ મહાભાગ સમકિતદશી નામથી અશુદ્ધ તેહનું પરાક્રમ કર્મબંધલનું દાયક ઈ. જે કેટલાએક અબુદ્ધ-ધર્મ પ્રતે અજ્ઞાત પરમાર્થ, વ્યાકરણ-શુષ્કતર્કશાન તિર્ણિ થયો જે અભિમાન જેહને એહવા પંડિતમાની પણિ વરતુના તત્વજ્ઞાનના અજ્ઞાનથી અબુદ્ધ એહવું કહિઉં. વ્યાકરણાદિપરિતાનમાત્ર સમ્યક્ત્વ વિના તવબોધ ન હુઈજ. કહિઉં છે-શાસ્ત્રના અવગાહનનું ઘડવું તિહાં તત્પર હુઈ તે પણિ અબુદ્ધ તે વસ્તુતત્વ ન સમજે. વિવિધ પ્રકાર રસભાવમાંહિ પરઠી ચાટુડી પણિ રસને સ્વાદ ઘણે કાલેંપણું ન જાણિ. અથવા અબુદ્ધની પરે તે બાલવીર્યવંત મોટા પુજય એ અર્થ કવિખ્યાત પરકટકના ભેદનાર. પરમાર્થ એ-જે પંડિતપણિ દાનાદિકે લેકપૂયપણિ સુભટવાદ વહતાપણિ સમકિતને પરિક્ષાને વિકલ એહવા કેટલાએક હુઈ તે દેખાડે છે, સમ્ય પણિ જોવાનું શીલ નથી જેને તે મિથ્યાદષ્ટિ એ અર્થ: તે બાલનું જે કાંઈ તપ-દાન-અધ્યયન-નિયમાદિકને વિષે પરાક્રમણ-ઉધમ કર્યો તે અશુદ્ધ, સાતમું કર્મબંધનને અર્થે. ભાવવિનાથી. અથવા નિદાનસહિત@થી. કવૈદ્યની ચિકિત્સાની પરે વિપરીત અનુબંધપણુથી. વલી કર્મબંધ૩૫ ફર્લો સહિત એતલે તપનુષ્ઠાનાદિક સર્વે કિયા કર્મબંધને અર્થે જ. હાં મિથ્યાત્વીનું તપ સંયમાદિક સર્વે કર્મબંધનને હેતુપણે ફલવંત કહિઉં.