________________ सह-शतकाती સધાવો–શાવરણનતાપિ, નૈવાળુષઃ સમાચ્છતિ જસુરમ્ | નાનાબારरसभावगताऽपि दर्वी, खादं रसस्य सुचिरादपि नैव वेत्ति' // 1 // यदिवा अबुद्धा इव अबुद्धाः-बालवीर्यवन्तः, तथा महान्तश्च ते भागाश्च महाभागाः, भागशब्दः पूजाषचनः, ततश्च महापूज्या इत्यर्थः, लोकविश्रुता इति, तथा 'वीराः' परानीकभेदिनः सुभटो इति / इदमुक्तं भवति-पण्डिता अपि त्यागादिभिर्गुणलॊकपूज्या अपि तथा सुभटवादं वहन्तोऽपि सम्यक्तत्त्वपरिज्ञानविकलाः फेचन भवन्तीति दर्शयतिन सम्यग् असम्यग् तस्य भावोऽसम्यक्त्वं तद्रष्टुं शीलं येषां ते तथा, मिथ्यादृष्टय इत्यर्थः, तेषां च बालानां यत्किमपि तपोदानाध्ययनयमनियमादिषु पराक्रान्तमुद्यमकृतं तदशुद्धमविशुद्धिकारि प्रत्युत कर्म: बन्धाय, भावोपहतत्वात् सनिदानत्वावति कुवैद्यचिकित्सावद् विपरीतानुबन्धीति / तच्च तेषां पराक्रान्तं सह फलेन-कर्मबन्धेन वर्तत इति सफलम् , ' सर्वश' इति सर्वा अपि तक्रियाः तपोऽनुष्ठानादिकाः कर्मबन्धायैवेति' / अत्र मिध्यादृशां तपःसंयमाध्ययनादिकं सर्वमपि कर्मबन्धहेतुत्वेन फलवद्भणितम् / तथा 'अहावरे तच्चस्स ठाणस्स मिसगस्स विभंगे एवमाहिज्जति-जे इमे भवंति आरण्णिा ' इत्यादि यावत् ' असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहु' त्ति, सूत्र कृ० द्वि० श्रु० ( सूत्र. 34) वृत्त्येकदेशो यथा-'अधर्मपक्षेण युक्तो धर्मपक्षो मिश्र इत्युच्यते / तत्र अधर्मस्येह भूयिष्ठत्वाद् अधर्मपक्ष एवायं द्रष्टव्यः / एतदुक्तं भवति-यद्यपि मिथ्यादृष्टयः काश्चित्तथाप्रकारां प्राणातिपातादिनिवृत्तिं विदधति, तथाप्याशयस्याशुद्धत्वाद् अभिनवे पित्तोदये सति शर्करामिनक्षीरपानवदूषरप्रदेशवृष्टिवद् विवक्षितार्थाs અત એવ ઉર ખલે છહ સિંખ્યું છે જે-જેણે અંશે પાખંડપણાઈ તેટલે અંશ તેનાં અશુદ્ધવતી પ્રશંસો નહીં. ઇત્યાદિ તે સૂત્ર વૃજ્યાથવજ્ઞાનમૂલક જાણવું. અર્થ સ્પષ્ટજ છે. અવર્મપક્ષે યુકત ધર્મપક્ષ તે મિશ્ર કહીઈ. એતલે અધર્મને ઘણાપણુ.થી અધર્મ પક્ષજ એ જણ. એ ભાવ-ઉ મિથ્યાદષ્ટિ કોઈએક તેવી પ્રાણાતિપાતાદિ નિવૃત્તિ કરે છે તઉહિપણિ ભાવના અશુદ્ધ ૫ણાથી નવપિત્તને ઉદયૅ શર્કરાયુક્તક્ષીરપાન ઉખરભૂમિવૃષ્ટિની પરે વાંછિત અર્થના અસાધકપણાથી નિરર્થકપણાઇ પામે. મિથ્યાત્વના અનુભાવથી. મિશ્રપક્ષણુિં અધર્મ પક્ષજ જાણ. કહાં મિથ્યાદષ્ટિને પ્રાણાતિપાતની નિતપણિ અનિવૃત્ત સરિખી જ કહી. બુદ્ધ મહાવીરની આજ્ઞાઈ એ સમાધિપ્રતે પામીને અને એ સમાધિમતે રહીને મિથ્યાત્વને અનુમોદે નહીં. તઉર્યું ? તેના આચરણની જુગુપ્સા પ્રતેં કરે. રક્ષણશીલ એહ સંસાર સમુદ્ર તરીને જ્ઞાનાદિવંત હેતે ધર્મ પ્રતે કહઈ. તો જાય છે તત્વ જેણે એહવા સર્વજ્ઞ મહાવીર સ્વામી તેહની આજ્ઞાઈ એ સર્મપ્રાપ્તિલક્ષણસમાધિ પામીને અને એ સમાધિને વિષે રહીને મનવચન કાયાઈ રિથરે દ્રય તે મિથ્યાબ્દિક અનમોદઈ નહીં. તકે કેવલ તેહના આચરણની જુગુપ્સાપ્રતે કરે. તે એવો હું તે આત્માને પરને રક્ષણશીલ અથવા મોક્ષપ્રતિ ગમનશીલ હતો તે એહ હુંતો સમુદ્રની પરે દૂસ્તર મહાભવધ પ્રતિ તરીને, ગ્રહીઈ તે આદાન જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ તે છે જેને એહ સાધુ સમ્ય દર્શન છતે પરતીથીની તપસમાદિ દશન' જેન-દર્શનથી ન પડિ. સમ્યજ્ઞાને' યથાર્થ પ્રરૂપણાથી સમસ્તપ્રવાદીના મત નિરાકરણ પરને યથાર્થ મોક્ષ-માગ પ્રતે પ્રગટ કરે'. સમ્યફ ચારિત્રવંત છતે તે સમસ્ત કાસિમને હિતવાહક પણિ નિરુપાયવ્યાપાર હતો તે બિન અવિશેષથી અને ભવનાં ઉપાર્યા કમ નિરઈ પતિ અને પરનઈ. એહ ધર્મ કહિં.