________________ आराधकत्वादिविमर्शः सोऽपि संसारकारणमेव, वैपरीत्येनावबोधात् / यदाह-'भवहेउ णाणमेअस्से 'त्यादि सवृत्तिकं प्रागुपदशितम् (पृ० 122 ) / अत एव सम्यक्त्वानभिमुखानां मिथ्याशामज्ञानवशेन पुण्ये प्रवृत्तिः पापे च निवृत्तिर्न स्यात् / यदुक्तम् - ___णाणस्स फलं विरई पावे पुण्णमि तह पवित्तीउ / जोगत्ताइअणुगया भावेण ण सा अओsછrti| ૨તિ, રાજ (નાવ 448) વૃત્તિર્યથા–“જ્ઞાન-વતુવોચ વારં-વિપતિपरमः, क ? इत्याह-पाप-प्राणातिपातादिरूपे कुकृत्ये, पुण्ये-पवित्रे स्वाध्यायध्यानतपश्चरणादौ कृत्यविशेषे / तथेति समुचये / प्रवृत्तिस्त-प्रवर्तनमेव या सम्पद्यते, साऽपि ज्ञानस्य फलम् / कीदृशी? इत्याहयोग्यत्वाद्यनुगता, योग्यत्वेन-योग्यतारूपेण, आदिशब्दाद् द्रव्यक्षेत्रकालभावत्वानुकूल्येन चानुगतासम्बद्धा / ततो भावन-भावार्थरूपेण न-नैव मिथ्यादृष्टेः पापे विरतिः पुण्ये च प्रवृत्तियोग्यताद्यनुगता सम्पद्यते, यतः कारणात् , अतो ज्ञानमप्यज्ञानम् , तस्याशुद्धालाबुपात्रनिक्षिप्तदुग्धशर्करादिमधुरद्रव्याणामिव ज्ञानस्याऽपि तत्र मिथ्यात्वोदयात् विपरीतभावापन्नत्वात्। अत्र ज्ञानस्य फलं पापे निवृत्तिः पुण्ये च प्रवृत्तिरुक्ता। सा च ज्ञानवतां सम्यग्दृशामेव भवति / न पुनरज्ञानिनो मिथ्यादृष्टेरपि, तस्य पुण्यपापयोः प्रवृत्तिनिवृत्त्योरभावात् / तस्माद्धर्मचिकीर्षणा जिनाझैव पर्यालोच्या, न पुनर्विशिष्टकष्टादिरूपं तपःसंयमाઅનુષ્ઠાનમ્ ! ચતુર્મુ 'एअमइनिउणबुद्धीए भाविअं अपणो हिअदाए / सम्मं पयट्टिअव्वं आणाजोगेसु सव्वत्थ' // 1 // ति, उपदे. (50 गा० 449) वृत्तिर्यथा-एतत्पूर्वोक्तम् अतिनिपुणबुद्ध्या भाव्यं-भावयिપાપની વિરતિ અને પુણ્યને વિષ પ્રવર્તન તે યોગ્યતાદિક યુક્ત ન જ સંપજે, જે કારણથી જ્ઞાન પર્ણિ અજ્ઞાન તેહને, અશુદ્ધતુ બડા મળે ઘાલ્યું જે દુગ્ધ શર્કરાદિ મધુર દ્રવ્યનીપરે, જ્ઞાનને પણિ તિહાં મિથ્યાત્વના ઉદયથી વિપરીત ભાવપ્રતે પામ્યાપણુથી. . * ઈહાં જ્ઞાનનું ફલ પાપને વિષિ નિવૃત્તિ અને પુણ્યને વિષિ પ્રવૃત્તિ કહી. અને તે તે જ્ઞાનવંત સમ્યગદષ્ટિને જ હું', પણિ અજ્ઞાની મિથ્યાદષ્ટિને ન હઈ. તેહને પુયપાપને વિષે પ્રવૃત્તિ અને નિવૃત્તિના અભાવથી. તેવતી ધર્મ કરિવા વાંછતઈ જિનાજ્ઞા જ વિચારવી પણિ વિશિષ્ટ છાદિર પ તપ સંયમદિ અનુષ્ઠાન તે નહીં. “એ નિપુણબુદ્ધિ વિચારવું આત્માના હિતનઈ અર્થે સમ્યગ પ્રવર્તવું આજ્ઞાનનઈ વિષે સર્વત્ર' વૃત્યર્થ-એ પૂર્વે કહિઉં તે નિપુણબુદ્ધિ વિચારવું આત્માને હિતને અર્થે સમ્યગરીતિ પ્રવ7 આઝાયેગે સર્વત્ર ધર્માદિકા, એતલાજવતી કહિઉં છે-“બાલ તે વેષ વિચારે. મયમબુદ્ધિ આચાર વિચારે, આગમતવ તે બુધ પરીક્ષઈ સર્વયત્ન' જઉએ જિનની આજ્ઞા જિનપ્રવચનને વિષે પણિ અપજનને હુઈ. કાલના અનુભાવથી. તઉઠે સમ્યગદષ્ટિને જિનાજ્ઞાચિને વિષે જ બહુમાન ભક્ત્યાદિક કવુિં.. એમ પ્રાહે કાલાનુભાવથી લોક બહાં સર્વઈ જે માટે સુંદર નથી તથાપિ આનાશુદ્ધને વિષે પ્રતિબંધ કરિ' અનંતર કહિયા ઉદાહરણની પરે'. પ્રાહે લેક વર્તમાનકાલના સામર્થ્યથી એ જૈનમતને વિષે પણિ સવઈ સાધુ અનઈ શ્રાવક સુંદર નથી વર્તતા. તઉ મ્યું? અનામેગાદિદોષથી શાસ્ત્ર પ્રતિકલાપ્રવૃત્તિ હઈ. એ પૂર્વની પરિ. તે કારણથી આજ્ઞાશુદ્ધ-જે ભલી રીતે ભણ્યો જે જિનાગમ તેહના આચારના વશથી શુદ્ધિ પામ્યા જે સાધુ અને શ્રાવક તેહને વિષે બહુમાન કરિ. યે વલી જિનાજ્ઞાબા વિશિષ્ટ ક્રિયાકારી હુઈ તે પશિ ખનઈ સર્વ પ્રકારે વિવા, બીજાનઈ વિષઈ પણિ પ્રદેષ ન કરિો. પણિ સર્વથા વિહિં જિનમાર્ગ