________________ मार्गानुयायिकृत्यस्य स्वामी मन्तरेण मिथ्यादृष्टित्वं न स्यात् / तत्र बीजं चाग्रे वक्ष्यते / इत्येवमुभयवादिसम्मतं कृत्यं श्रद्धानं वा सम्यग्दृशां न तुष्टिहेतुः, किन्तु असद्ग्रहपरित्यागहेतुः / अन्यथा शोक्यादीनामकरणनियमादिव्रतस्य दिगम्बरादीनां च देवोऽहन्नेवेत्यादिश्रद्धानपूर्वकभूयोऽनुष्ठानस्य च मार्गानुयायित्वान्यथानुपपत्त्या सम्यक्त्वप्राप्तौ सर्वेषामपि शाक्यादीनां संयतत्वापत्तेः / उक्ताश्च जैनव्यतिरिक्ताः सर्वेऽपि सर्वथाऽचारित्रिण इति તાપમિતિ થાર્થ છે 68 || अथोक्तस्वरूपं मार्गानुयायि कृत्यं कीदृगुभव्यस्य भवतीति दर्शयति॥ एवंविह सुहकिच्चं पगईए भद्दगरस भव्यस्स / परसमयबाहिरस्स उ णिच्छयओ ण उण इअररस / / व्याख्या- एवम्-उक्तस्वरूपं मार्गानुयायि कृत्यं प्रकृत्या-स्वभावेन भद्रकस्य-अल्पकषायोदयस्यैव भवति / एवंविधोऽपि यथाप्रवृत्तिकरणेन कदाचित्कश्चिदभव्योऽपि स्याद् , अत आह-भव्यस्य-मुक्तिगमनयोग्यस्य-उत्कर्षतोऽप्यपार्द्धपुद्गलपरावर्तावशेषसंसारस्य, निश्चयतः परसमयबाह्यस्य-अन्यतीर्थिकमार्गश्रद्धानविकलस्य, न पुनर्व्यवहारतोऽपि, अम्बडादेरिव वेषमात्रेण परसमयवर्तिनोऽपि मार्गानुयायिकर्त्तव्यस्य सम्भवात् / न पुनरितरस्याऽपि, तस्य जैनमार्गनिन्दकत्वेन सम्यक्त्वप्राप्तेदूंरतरवर्तित्वादिति પથાર્થ + 63 ! તેહવા માહાસ્યથી, અસગ્રહપણું ત તેને જિનભાષિત પદાર્થને વિષે કૂણક પદાર્થ સંબંધી અરુચિમાવે; પણિ હુઈ “પદ અક્ષર એકે પણિ જે ન ચા સૂત્રનિર્દિષ્ટ, બીજું રૂચા પણિ મિથ્યાત્વી જમાલીની પર જાણો. ' અરૂચિ તે ગલી, જિનભાષિત પદાર્થવિષઈ એ સંદેહ પણિ તેહવા પરિણામને હેતુ એકઈ અર્થ સંદેહવિષય કરે હું તે વિશ્વાસ અરિહંતને વિષે નષ્ટ ' ઇત્યાદિ પૂર્વે દેખાડયું છઈ. અન્યથાપરિણમન વિના મિથ્યાત્વીપણું ન હુઈ, સિંહા બીજ તે આગલી કહીચે કણે પ્રકારે બિહુવા સંમત જે કાર્ય અથવા શ્રદ્ધાન તે તુષ્ટિહેતુ નહીં, તઉર્યું ? . અસગ્રહપરિત્યા જ. ઈમ નહીતો શાક્યાદિકના અકરણનિયમાવિતને અને દિગંબરાદિકના દેવ અરિહંત ઇત્યાદિ શ્રદ્ધાપૂર્વક બહુ અનુષ્ઠાનને માર્ગાનુયાયિપણાની અન્યથા અયુક્તતાઈ સમ્યક્ત્વની પ્રાપ્તિ છતે સર્વે શાક્ષાદિકને સંયત ૫ણુની પ્રાપ્તિ થઈ જઈ તેથી. કવા તો છે જૈનતિરિકત સધલાએ સર્વ પ્રકારે અચારિત્રિયા. એ ગાથાર્થ છે 68 છે હિવે કહિઉં સ્વરૂપ જે માર્ગાનુયાયિ કર્તવ્ય તે કહેવા ભવ્યને હુઈ તે દેખાડે છે– ના એહવું શુભક્તવ્ય સ્વભાવે ભદ્રક જે ભાગ્ય અને નિશ્ચયે પરમતથી બાહિરલાને હુઇ. પણિ બીજાને નહીં. ત્તિને અર્થ :-એહવું કહિઉં સ્વરૂપ જે માર્ગાનુયાયિ કાર્ય, સ્વભાવે ભદ્રક જે અપઠષવી તેને જ હઈ. એહો તે યથાપ્રવૃ ત્તકરણે કરી કિવારેકૅ કણેક અભવ્ય પણું હુઈ. તે ઉપરિ કહે છે-ભવ્ય-મેકિત જાવાયેગ્ય ઉત્કૃષ્ટથીપણિ અપાઈ પુગલ પરાવર્તસંસાર અહેવાને. વલી નિશ્ચયથી પરસમયબાહ્ય અન્યમતીના માર્ગની શ્રદ્ધાઈ રહીતને જ. પણિ વ્યવહારથી નહીં. અંડાદિની પરઈ વેષમાત્રઈ પરસમયવર્તિને પણિ માર્ગાનુયાયિકર્તવ્યના સંભવથી. પણિ તને નહિં. તેહને જૈનમાર્ગને નિંદકપણિ કરી સમ્યકત્વ પ્રાપ્તિથી રિવર્તિપણાથી એ ગાથા છે 69 છે