________________ सर्व-शतकवृत्ती च जिनवचनेन पृथिव्यादिषु पञ्चस्वपि सचित्ताचित्तयोरन्यतरत्वेन श्रद्धाने सत्यपि पृथिव्यादिजीवविषयकसाक्षात्काराभावेन 'इदं जलं सचित्त'मिति विवेच्य व्यवहाँ परिहतुं चाशक्यत्वेनोभयत्राऽपि सचित्तत्वेन व्यपदेशो न दोषावहः / यथा शुद्धोऽप्याहारोऽशुद्धत्वशङ्कया अशुद्ध इव व्यवहर्त्तव्यः परिहर्तव्यश्च, न पुनरुभयत्रोऽपि सचित्तत्वेन श्रद्धानमेव, मिथ्यात्वप्रसक्तेः / * अजीये जीवसन्न 'त्ति वचनात् / आस्तां सचित्तत्वेन निश्चयः, सर्वं जलं सचित्तं भविष्यति नवेति शङ्कापि मिथ्यात्वमेव / यदाह श्रीहरिभद्रसूरिः'एकस्मिन्नप्यर्थे सन्दिग्धे प्रत्ययोऽर्हति हि नष्टः / मिथ्यात्वदर्शनं तत् स चादिहेतुर्भवगतीनाम् ' // 1 // इति श्री आ० नि० वृत्तौ / न चैवं केवलिनः सम्भवति, तस्य तज्जीवविषयकसाक्षात्कारेण विविच्य व्यवहाँ परिहर्तुं च शक्यत्वात् / किश्च-केवलिनोऽपि नद्युत्तारे यदि जलजीवविराधनाभ्युपगम्यते तर्हि जैनप्रवचनस्याप्रामाण्योद्घोषणं केवलितिरस्करणं चेति दोषद्वयं सर्वदोषाणामाश्रयभूतमनिवार्य स्यात् / तथाहि-नद्यादौ जलमात्रं सचित्तमेवेति श्रद्धाने सत्येव नद्यादौ केवलिनो जलजीवविराधनाभणनं तथा च-'दुविहा पुढवीकाइआ पं० तंजहे 'त्यादिप्रवचनस्याप्रामाण्यसिद्धिः / तत्सिद्धौ च सिद्धस्तत्प्रणेता भगवान् श्रीमहावीरोऽनाप्तः , मृषाभाषित्वात् / अनाप्तप्रणोतं च सकलमपि जैनवचनमप्रमाणमेव अनाप्तमूलकत्वादित्येको महान्दोषः, तथा केवली कदाचिदपि प्राणानामतिपातयिता न भवतीत्यादि यावत् यथावादी तथाकर्ता भवतीति वचनैर्निजस्वरूपं निरूपयन्नेव मा ब्रूहि नद्युत्तारादौ जलजीवविराधनां कुर्वाणः सर्वजनप्रतीतोऽस्माभिरपि दृष्टः कथं यथावादी तथाकारी भवान् ? इति निष्ठुरवचनैः केवली હરવાને અશક્ય પણુિં કરી, બિહું ઠામે સચિત્ત પણે કહેણ તે દેષદાયક નહીં. જિમ શુદ્ધપણિ આહાર, અશુદ્ધપણાની શંકાઈ અશુદ્ધની પરિ વ્યવહરિ અનઈ પરિહરિ. પણિ બિહુ ટામેં સચિત્તપહિં. કહાન નહીં. મિથ્યાત્વના પ્રસંગથી, અજીવને વિષે વસંજ્ઞા એ વચનથી. અંત એવ ઉછું ખલે' મિશ્રાલ અનઈ અચિત્તજલના ન હુઈ છાસ્થને, અપ્રત્યયપણાથી. એ શાસ્ત્રીયવચન અણદેખીને જલછવને પ્રત્યક્ષપણું માન્યું છે. તે મિથ્યા જાણિવું, અને જલને વિષે નિયમે જ અનંતકાયના સદભાવથી સચિત્ત પણું જ માન્યું છે. તેણેિ તે પણિ બહકપોક્ત અચિત્ત પ્રહથી મિથ્યા જાણવું. ઈમ સચિત્ત જલપાને અનંતકાયના દૂષણ પ્રસંગ પણિ જાણો. રહો સચિત્ત પર્ષિ નિશ્ચય, સર્વજલ સચિન હસે અથવા નહિ એ શંકા પણિ મિથ્યાત્વજ, એક અર્થ પણિ સંદેહાલં, અરિહંતને વિષે વિશ્વાસ નષ્ટ થયો. તે મિથ્યાત્વદર્શન, સંસારગતિનું આદિ કારણુપણિ. એહવું કેવલી ન સંભ, તે કેવલીને તે જલન વિષઈ સ્પષ્ટત્તાને કરી વિવેક કરી વ્યવહાર અને પરિહરિવાના શપણાથી. વલી કેવલીને નદી ઉત્તારને વિષે જલજીવવિરાધના માની. તે જૈનપ્રવચનને અપ્રમાણપણાનું ઉદઘોષણ, અને કેવલીને તિરસ્કાર એ બિદષ, આશ્રયભૂત સર્વ દેષનું, તે અણુવારવા યોગ્ય થાય. તે કિમ નાદિકને' વિષે જલમાત્ર સચિત્ત એહ શ્રદ્ધાન છતેજ, નધાદિકને વિષે કેવલીને' જલવિરાધનાનું કહેવું. તિવારઈ બિંપ્રકારે પૃથિવીકાઈઓ” ઈત્યાદિ વચનનઈ અપ્રામાણ્યની સિદ્ધિ, તે અપ્રામાયની સિદ્ધિથિકે તે સિદ્ધ થયે, તેહને પ્રરૂપક શ્રી મહાવીરભગવંત, તે પુરુષ નહિં, મૃષાભાષીપાથી, અસત્પરૂષે પ્રણીત તે સકલપણિ જૈનપ્રવચન પ્રમાણ જ નહીં, વંચકપુરુષના પ્રીસાથી, એ એક મોટો દોષ. તિમ વલી કેવલી કિવારંપણિ પ્રાણને અતિપાતક-હિંસક ન હુઈ ઈત્યાદિ થાવત્ જેવું બેલે તેહવું પાલે એહવે વચને પોતાનું સ્વરૂપ કહેજ, મ બેલ નંદુત્તારને વિષે