________________ वयस्य दैविध्यम् ____ अथ केवलिनो जीवघातासम्भवे प्रकारान्तरमाह॥ जीववहो वि अ दुविहो आभोगा चेव तह अणाभोगा। पढमो मोहुदएणं बीओ मोहस्स सत्ताए व्याख्या-जीववधोऽपि द्विविधो-द्विप्रकारः आभोगादनाभोगाच्चेति कारणभेदात् / तत्र आभोगाजोबोऽयमिति जीवविषयकज्ञानाद् आभोगपूर्वक इत्यर्थः / तथा अनाभोगात्-हन्तव्यजीवविषयकज्ञानाभावात् / तत्र प्रथमो मोहनीयोदयेनैव भवति, मोहनीयोदयमन्तरेण जीवोऽयमिति ज्ञात्वा जीवघाताऽसम्भवात् / द्वितीयो मोहस्य-मोहनीयकर्मणः सत्तयैव भवति, मोहनीयसत्ताहेतुक इत्यर्थः / स च केवलिनः सम्भाव्यमानो जीवघातो नियमात् ज्ञानपूर्वकत्वेनासंयतत्वाक्षेपकमोहनीयोदयहेतुको मन्तव्यः / स च क्षीणमोहेऽर्थात् कारणाभावात्केवलिनो न भवतीति गाथार्थः // 47 // अर्थ पुनरपि प्रकारान्तरेण कारणोभावात्केवलिनो जीवघाताभावं दर्शयति॥ जीववहो भयहेऊ चरित्तदोसो चरित्तमोहाओ। जह वेअमोहजाओ मेहुणदोसो चरित्तस्स // 48 // व्याख्या-जीववधो भयहेतुः हन्तव्यजीवस्येत्यर्थात ज्ञेयम् / ‘मरणसमं णत्थि भय 'मिति वचनात् / यतः परेषां भयहेतुरतः स्वात्मनोऽपि भयहेतुः / भयं हि मोहनीयकर्मणः प्रकृतिविशेषः, तस्य માહાત્મથી. એ તે પૂર્વે દિખાડયું છે. વલી કેવલી તે પ્રોજન અને અપરાધ વિના રાગદેષ વિના જ જીવને હિંસક, અને છક્વસ્થ તે તેથી વિલક્ષણ. એ હેતુથી એ બિ મળે કરૂણ ગહણીય અવિશ્વસનીય અપાંક્તય ઇત્યાદિ સ્વબુદ્ધિ વિચારવું. એ ગાથાને અર્થ ! 46 ! હિં કેવલીને જીવવાત ને અસંભવે પ્રકારમંતર કહે છે જીવવધ તે બિ પ્રકારને-આગથી અનાભોગથી. પ્રથમ તે મેહને ઉદયે, બીજ મોહની સત્તાઈ. ' અર્થ:- જીવવધ તે બિ પ્રકારનો-આગથી અને અનાભોગથી. કારણભેદથી, તિહાં આગથીતે જીવ’ એહ છવવિષયીઆ જ્ઞાનથી, આભેગપૂર્વક એ અર્થ. તથા અનાભોગથી-હંતવ્ય જીવ વિષયીઆ જ્ઞાનના અભાવથી. તિહાં પ્રથમ, મેહને ઉદવેંજ હુઈ મોહનીયના ઉદય વિના “જીવ એ” એહવું જાણીને જીવઘાતના અસંભવથી, બીજએ, મોહનીય કર્મની સત્તાઈ જ હુઈ, મોહની સત્તાથી ઉત્પન્ન એ અથર. તે તે કેવલીને સંભાવીત નિયમથી જ્ઞાનપૂર્વકપર્ણિ કરી અસંતપણાને જણાવનારે મેહનીયના ઉદયથી ઉપનો માનવો. તે તો ક્ષીણમેહ છો, અર્થથી કારણના અભાવથી કેવલીને ન હુંઈ. એ ગાથાનો અર્થ છે 47 | હિવે વલી પ્રકારાંતરે કારણના અભાવથી કેવલીને જવઘાતના અભાવને દેખાડે છે– - જીવવધ તે ભયને હેતુ ચારિત્રને દોષ, ચારિત્રહથી હુઈ, જિમ વેદમેહથી ઉપન મિથુનનો દેવ ચારિત્રને. અર્થ-જીવવધ તે ભયનું કારણ, હણવા યોગ્ય જીવને એ અર્થથી જાણવું. મરણ સરિખું ભય નહિં એ વચનથી. જે માટે પૂરને ભય હેતુ એ માઈ પિતાને પણિ ભયનું હતું. ભય તે મોહનીયકર્મને