________________ 152 - સવારનાં अनार्यजनस्याऽपि वक्तव्यानहत्वात् / नहि : राज्ञः परस्त्रीसङ्गो न दोषावह ' इति वचनं वक्तुरार्यताभिव्यञ्जकं सम्भवति, तथाभूतवचनस्य श्रवणमात्रेणाऽपि नीतिनिपुणस्य राज्ञो महादुःखोत्पत्तिहेतुत्वात् / न षं साक्षाज्जीवघातो गर्हणीयो न भवतीति कोपि वक्तुं शक्नोति / अत्रार्थे भवोनेव प्रष्टव्यः-त्वयैवोच्यमानः केवलिकायादिव्यापारजन्यो जीवघातः किमाचारोऽनाचारो वा ? आश्रवः संवरो वा ? संयमोऽसंयमो वा ? हेय उपादेयो वा ? प्रत्याख्यातोऽप्रत्याख्यातो वा ? केवलिभक्तस्य भवादृशोऽप्यनुमोदनीयो गर्हणीयो वा ? कर्त्तव्यतयोपदेष्टव्योऽकर्त्तव्यतया वा ? केवलिनोऽप्युचितोऽनुचितो वा ? इत्याद्यनेकविकल्पैः पृष्टः सन् जगत्स्थितिमुल्लङ्घयितुमशक्तो जीवघातो अनाचारोऽसंयमोऽकर्त्तव्यो हेयोऽनुचित आश्रवो निन्दनीय इत्यादिरूपेणैव प्रत्युत्तरयति / तथा च तथाभूतं जीवघातमुद्भावयतः केवली अनाचारी असंयमीत्यादिवचनं केवलिनो गालिरेव सम्पद्यते / सा च कस्य वक्तव्यारे श्रोतव्यारे चेति पर्यालोच्यम् / न चैवं छद्मस्थसंयतेष्वतिप्रसङ्गश्चिन्तनीयः , तत्राऽनाभोगमूलकत्वेनानाचारादिभणितेरसम्भवात् / सम्भवे च प्रायश्चित्तप्रतिपत्त्यादिना तथाभणितेः प्रतिरोधात् , स्वरूपतस्तथात्वेऽपि रागद्वेषानाभोगानां तथामाहात्म्यात् / एतच्च प्राग् प्रदर्शितमिति / किञ्च-केवली विनाप्रयोजनापराधं रागद्वेषमन्तरेणैव जीवव्यापादकः ततदितरस्तु ततो विलक्षणश्चेत्यनयोर्मध्ये को गर्हणीयोऽविश्वसनीयोऽपाङ्कतेयश्चेत्यादि स्वधिया पर्यालोच्यमिति गाथार्थः / / જ્ઞાનાવરણીયદિક કર્મ તે મેહનીય ક્ષય પશમાદિકને આયૉજ શુભાશુભસ્વભાવના ભજનાર હઈ. તેહવું મોહનીય પણિ સહકારિકારને અપેક્ષા કરતુંજ પોતા પોતાના કાર્યકારણને વિષે શક્તિનું ભજનાર હુઇ. જિમ સવે ઇદ્રિય, મને વ્યાપારને આયત્ત હુતાં જ યથોચિતપણિ કલવંત હુઈ, તેવો મનના વ્યાપાર પણિ ઈદ્રિય સહકારિ કારણને’ અપેખતોજ ફલવંત હુઈ. મનઈ રહિત 2 એપ્રિયાદિક તેહને વિષે એ નિયમ બેટો પડશે ઈમ ન શંકવું. તેને પર્થિ લÜદ્રિયની પરે લબ્ધિ મનને પણિ વિદ્યમાનપણથી, એ ત૩ બકુલક્ષને દષ્ટાંત પ્રવચનને વિષે પ્રસિદ્ધજ. તેવતી કેવલીને પિતાને કાયવ્યાપારે જન્ય જે જવઘાત તે સ્નાતચારિત્રનઈ પ્રતિબંધક પણિ રવરૂપહાનિનું હેતુ જાણો. વલી રહે બીજું, વીતરાગને જીવઘાત તે નિંદનીય ન હુઈ એ વચન જ ગહણીય જ, અનાર્યજનને' પણિ કહેવાને અગ્ય૫થી. રાજાને પરસ્ત્રીને સંગ તે દોષદાયી નહિ. એ વચન તે વક્તાનિ આર્યપણાનું જણાવનારું સંભવે નહીં. તેવા વચનને શ્રવણમાગૅ પણિ નીતિનિપુણરાજાને મહાદુઃખની ઉત્પત્તિના હેતુપણુથી. સાક્ષાત છવઘાત તે ગહણીય ન હુઈ, ઈમ તે કોઈ કહી ન શકે, એ અર્થને વિષઈ તું જ પૂછો. ' તે જ કહી કેવલીને કાયાદિ-વ્યાપારે જન્ય જીવઘાત તે સ્યુ આચાર કે અનાચાર ? આશ્રય કે સંવર ? સંયમ કે અસંયમ? હેય કે ઉપાદેય ? 5 કે અણપ ને કેવલિભક્ત તુઝને પણિ અનુમોદનીય કે ગીંણીય ? કર્તવ્યપણે ઉપદેશ દેવા ગ્ય કે અકર્તવ્યપણિ? કેવલી ને પણિ ઉચિત કે અનચિત 1 ઇત્યાદિક અનેક વિકલ્પે પૂછળ્યો હતે જગની સ્થિતિ ઉલંઘવાને અશક્ત હું જીવધાત તે અનાચાર અસંયમ અકર્તવ્ય હેય અનુચિત આશ્રવ નિંદનીક ઇત્યાદિ રૂપે પ્રત્યુત્તર દિઈ. તિવારે તેહવઓ છવધાત ઉદ્દભાવતા તુઝને કેવલી અનાચારી અસંયતી ઇત્યાદિવચન તે કેવલીને ગાલિજ સંપજે તે તે કહેને કહેવા યોગ્ય સાંભળવા યોગ્ય એહવું વિચારવું, છમ છદ્મસ્થને વિષે અતિપ્રસંગ ચિતવ નહી. તિહાં અનાભીગમૂલક પણિ અનાચારસંદિની ભકૃિતિના અસંભવથી. સંભવતે તે પ્રાયશ્ચિતપ્રતિપત્યાદિકે કરીને ગાલિના પ્રતિરોધથી. વરૂપથી તેહવું છતું પણિ રાગદ્વેષ અને અનાગને તેહવા