________________ 27 हिं व्यपदेशविचारः निर्हेतुकमितिवचनस्य जगद्व्यवस्थाभङ्गहेतुकत्वेनाप्रामाणिकत्वात् / एतेन यः कश्चित् यस्या हिंसायाः फलं न भवति, सा हिंसैव नोच्यत इति भणति, सोप्युपेक्षितो द्रष्टव्यः, प्रवचनपरिज्ञानशून्यत्वात् / यतः प्रवचने द्रव्यभावपदाभ्यां हिंसाचतुर्भङ्गोविचारे फलशून्याया अपि द्रव्यतो हिंसाया हिंसात्वेन व्यपदेशः / एतच्च प्रवचने प्रतीतमपि ग्रन्थसम्मत्या प्राक् प्रदर्शितमेव / अन्यथा तीर्थकरः पुरुषत्वेन वक्तव्यो न भवेत् / तस्य पुरुषत्वस्य निष्फलत्वात् / तस्मात् द्रव्यतो हिंसा हिंसात्वेन वक्तव्यैव / ___ अत एव प्रतिष्ठाद्युत्सवेऽमायुद्घोषणं द्रव्यतो हिंसानिवारणार्थमेव, न पुनर्भावतोऽपि, तस्याः फलवत्त्वेऽपि प्रवृत्तिनिवृत्तिव्यवहारबाह्यत्वात् , निश्चयनयापेक्षया व्यवहारनयस्य बलिष्ठत्वात् 'ववहारो वि हु बलवं जं छउमेत्थंपि वेदए अरहा' इत्याद्यागमवचनात् / व्यवहारनयविलोपे च तीर्थोच्छेदपातकं स्यात् / यदागमः-'ववहारमउच्छेए तित्थुच्छेओ हवइ वस्सं' ति, पञ्चवस्तुके / न च केवलिनः सत्यपि जीवघातेऽभिप्रायाभावात् केवली न वधक इति वाच्यम् , स्वतन्त्रक्रियावतः केवलिनो ज्ञात्वा जीवघातोऽभिप्रायाभावश्चेति वक्तुं भवानेव समर्थो, नापरः कश्चिदपि, सर्वजनप्रतीतिबाधितत्वात् ज्ञात्वा जीवघातस्य दुष्टोध्यवसायलिङ्गत्वेनागमे भणितत्वात् / एतच्च -- जो पुण हिंसायतणेसुं' इत्याद्यागमसम्मत्या प्राक् प्रदर्शितमेव / ज्ञात्वा जीवघाते च केवलित्वज्ञापकलिङ्गानां वैयर्थ्यापत्तिरपि [ स्वरूपासिद्धत्वेन छद्मस्थानामनुमितिजनकत्वाभावात् ] किञ्च-केवलिनो वधकत्वाभावसिद्ध्यर्थं छद्मस्थसंयतानामिवानाभोगोप्यवश्यमभ्युपगन्तव्यः प्रसज्येत / किञ्च-केवलिनोऽप्येजनादिक्रियामात्रजन्यो हि जीव- હિવે કેવલિનો શરીરથી થાતપણિ તે કેવલી કરનાર છે, જેને એહવે વ્યવહાર એહવું જ, તઐ શેલેશ્યવસ્થાને વિષે અગી કેવલીના શરીરથી થાતે મશકાદિકને પ્રાણત્યાગ પર્ણિ અયોગી કેવલીઈ કર્યો એહવો થા. વલી છદ્મથને પણિ છવઘાત તે અવશ્યભાવિપર્ણિ સ્વભાવથી થાત કહેવા યોગ્ય થાઈ. સરિઍ કાર્યો એક તે સહેતુક એક તે નિહેતુક એ વચનનિ જગના વ્યવસ્થાના ભંગને હેતુ પરિણું કરી અપ્રમાણુજનિત ૫ણાથી. એટલે જે કુણેક જે હિંસાનું ફલ ન હઈ, તે હિંસા જ ન હઈ. એહવું કહે છે, તે ઉવેખ્યો દેખવે. પ્રવચનપરિજ્ઞાનના શન્યપણુથી. જે માટે પ્રવચનને વિષે દ્રવ્ય-ભાવપદે હિંસા ચઉભંગીને વિચારે-કલે શૂન્ય દ્રવ્યથી હિંસાનેપણિ હિંસાપણિ કહેણ છે. એ તે પ્રવચનને વિષે પ્રતીતપણુિં ગ્રંથની સંમર્તિ પૂર્વે દેખાડયું જ છે. ઈમ નહીં તે તીર્થંકર પુરુષપવુિં કહે ન થાઈ, તેહના પુરુષપણુને નિઃફલપણુથી, તે માટે દ્રવ્યથી હિંસા તે હિંસાપણુિં કહેવી જ.. - એતલાજવતી પ્રતિષ્ઠાધુસૂવાદિકને વિષે અમારિની ઉદ્દઘોષણા દ્રવ્યથી હિંસાનિવારણ અથે. પર્ણિ ભાવથી નહીં. તે ભાવ હિંસાને ફલવંતપણિ પણિ પ્રવૃત્તિ અને નિવૃત્તિના વ્યવહારના બાહ્યપણાથી નિહી. નિશ્ચયનયના અપેક્ષા વ્યવહારનયને બલિષ્ઠપણાથી. “વ્યવહાર તે બલવંત જે વી છદ્મસ્થ પ્રતે પ િવદે અરિહંત' ઇત્યાદિ આગમવચનથી. વ્યવહારનયને વિલેપે તે તીર્થોચ્છેદનું પાતક થાઈ. * વ્યવહારનયન ઉછેરે તીર્થને ઉચ્છેદ હુઈ અવશ્ય.” કેવલીને છતે પણિ છવધાતે અભિપ્રાયના અભાવથી કેવલી તે હિંસક નહીં. એહવું ન કહેવું. છાઈ ક્રિયાવંત કેવલીને જાણીને જીવઘાત અનેં ભયનો અભાવ, એહવું કહેવાને' તુંજ સમર્થ. બીજે કે નહીં. સર્વજનને પ્રસિદ્ધિના બાધિતપણાથી. જાણીને છવઘાતને દુષ્ટ અધ્યવસાયને લિંગ પણિ આગમને કહ્યા પણાથી. એ તે “નો પુn fહંતા ઇત્યાદિ આગમસૂયર્તિ પૂર્વે કહિઉં છે જ. જાણીને છવાતે તે કેવલીપણાનાં જણાવનાર જે લિંગ તેહને