________________ किञ्च-अयोगिकेवलिन इव सयोगिकेवलिनो यथा जीवघातः कल्पितस्तथा सयोगिकेवलिन इव अयोगिकेव लिन आरम्भादयोऽपि कल्पनीयाः स्युः / एवं सयोगिकेवलिनः प्रवृसिरपि पर्यालोच्या। तथाहि -प्रतिले. खना हि प्रवचने जीवरक्षार्थमेव जिनेन भणिता / सा च योगोपकरणायत्तत्वेन तद्वतामेव भवति / तत्र योगाः कायादिव्यापाराः, उपकरणानि च शरीरवस्त्रपात्रादीनि, तैरविनाभाविनी च सा(च) छमस्थकेवलिलक्षणस्वामिभेदाद् द्धा, यदागमः-'दुविहा खलु पडिलेहा छउमत्थाणं च केवलीणं चे'त्यादि ओघ० (गा० 256) तत्र छद्मस्थसंयताना तु सर्वेषामपि जीवरक्षानिमित्तमप्याचाररूपत्वेन कोलनियता जीवेन संसक्ते असंसक्ते वा शरीराधुपकरणे सति भवति / केवलिनां तु जीवसंसक्त एव, नान्यथा / यदागमः ___ 'पाणेहि उ संसत्ता पडिलेहा होइ केवलीणं तु / संसत्तमसंसत्ता छउमत्थाणं तु पडिलेहा / / ' इत्योध० ( गा० 257) वृत्तिर्यथा-"प्राणिभिः संसक्तं यद् द्रव्यं तद्विषया प्रत्युपेक्षणा भवति केवलिनाम् / 'संसत्तमसंसत्त'त्ति, संसक्तद्रव्यविपया असंसक्तद्रव्यविषया च छद्मस्थानां प्रत्युपेक्षणा भवती"त्यादि / तत्र केवलिनः प्रत्युपेक्षणा नाऽक्षोट प्रस्फोटरूपा, तस्या जीवविषयकानाभोगमूलकत्वात् / किन्तु जीवानामनाबाधया यावद् भयोत्त्रासनादिराहित्येन शरीराद्युपकरणात् पृथक्करणेनापोहाभिधाना मन्तव्या। तस्याश्चाधिकारी सयोगिकेवल्येष, न पुनरयोगिकेवल्यपि, तस्य सिद्धस्येव योगोपकरणाभावेन प्रतिलेखनायामनधिकारित्वात् / एवं केवलजीवरक्षारूपप्रतिलेखनाधिकारिणस्तु सयोगिकेवलिनो. जीवघाताभ्युपगमे प्रतिलेखनाभलेन सूत्रोक्तविध्युल्लङ्घनेन च प्रवृत्तिरूपमुत्सूत्रं सयोगिकेवलिन एव भवेत् , અને ઉપકરણ તે શરીરવસ્ત્રાપાત્રાદિક, અને તેણે જ છતે થાતી એવી પ્રતિલેખના તે છદ્મસ્થ અને કેવલી તે રૂ૫ સ્વામીના ભેદથી બિ પ્રકારે. જે માર્ટિ આગમ-ભિપ્રકારની પડિલેહણ, છાસ્થને અને કેવલીને. નિહાં છદ્મસ્થસંયતીને તે સર્વે ને જીવરક્ષા નિમિત્તપણિ આચારરૂપપણિ કરી સમયપ્રતિબદ્ધ છે. જીવે યુક્ત અથવા અયુક્ત શરીરાદિ ઉપકરણ છતે હુઈ કેવલીનૅ યુક્ત થઈ હોં જ હુઈ, અન્યથા નહીં. જે માટે આગમ–પ્રાણે યુક્ત છતે જ પ્રતિલેખના હઈ કેવલીન'. યુક્ત અયુક્ત પ્રાણિ છતે છદ્મસ્થ પ્રતિલેખના કહી.' વૃત્તિને અર્થ–પ્રાણિઈ યુક્ત હુઈ જે દ્રવ્ય તે વિષયણી પ્રતિલેખના હુઈ કેવલીનં. સંસક્તદ્રવ્ય વિષયણ અને પ્રાણુઈ અસંયુક્ત પાત્રાદિદ્રવ્યવિષણિી પડિલેહણ હુ છદ્મસ્થ: ઇત્ય દિ. - તિહાં કેવલીને પડિલેહણ તે અફખોડા પફખેડા રૂપે નહીં. તેહનં જીવવિષયીઓ જે અનાભો | મૂલપણાથી, તે યું ? જીવને અનાબાધાઈ ચાવતું ભત્રાસનાદિકને ૨હતtપીણું શરીરાદિક ઉપગરણથી જ જૂ 6 કરે કરી અપોહા એહ નામે માનવી. તેને અધિકારી સગિકેવલી જ. પણિ અગિકેવલી નહીં. તેને સિદ્ધની પરે છે ગ અને ઉપકરણને અ મ પ્રતિ બનાન વિષે અનધિકારીપણથી. ઈમ કેવલ જીવરક્ષા રૂપ જે પડિલેહણ તેહના અધિકારી ગિકેવલી, તેહને તે છવઘાત માને હું તે પ્રતિલેખના ભંગ અને સૂત્રોક્તવિધિનું ઉલ્લંઘને પ્રવૃત્તિરૂપ ઉસૂલ તે સોગિકેવલીને જ હઈ. પણિ અગિકેવલીને ન ઈ. તિહાં તેહને' અનધિકારથી. સુત્રોક્તવિધિના અનુલ્લંઘનથી. આગમવ્યવહારીને બલવંત પણિ સૂત્રોકતવિધિને ઉલ્લંઘ પર્ણિ દોષ નહીં', એહવું ન શકવું. કેવલીને પોતાના સ્વરૂપની હાનિનું હેતુ જે સૂત્રોક્તવિધિનું જે ઉલંધન તેહના અસંભવથી, બલવંતપણું કેવલી ને અને બીજાઓને પિતાના સ્વરૂપની હાનિના હેતુને પરિહારિજ, ઈમ ન માનીઈ તે સાંપરાયિકા કિયા પણિ કહેવી થાઈ. તેને ઉસૂત્રપ્રવૃત્તિના નિમિત્તકપણથી. જે માટે આગમ-ઉત્સચારીને સાંપરાવિકી ક્રિયા હુઈ ભ. શ૦ 7 ઉ૦ 7.