________________ 228 રજિ-જાતજારી तत्रीपादानकारणानि च मिथ्यात्वा 1 विरति 2 कषाय 3 योग 4 प्रमाद 5 लक्षणानि पश्चाऽपि योगवतामेव भवन्ति / तेनोपादानकारणबतामेव नानाकर्मबन्धो भवतीति ज्ञापनाय प्रथममयो. गिकेवलिन उपादानकारणाभावादेव कर्मबन्धाभावो 'भणितः / व्यतिरेकनियमो हि झातोऽन्वयनियमस्य दाढर्थहेतुः। अन्यथा कर्मबन्धविचित्रताविचारे अबन्धकस्यायोगिकेवलिनो भणनमनर्थकमेव सम्पद्येत, प्रयोजनाभावात् / एवं योगवतामपि कर्मबन्धवैचित्र्यमुपादानकारणवैचिच्यायत्तमेवेति नियमसिद्धयर्थं प्रथमं कारणावैचित्र्ये कार्यावैचित्र्यं उपशान्तक्षीणमोहसयोगिकेवलिनां स्थितिनिमित्तकषायोदयाभावात सामयिकः कर्मबन्ध इति समुच्चयभणनेन भणितम् / तेषां च त्रयाणामपि पञ्चविधोपादानकारणानां मध्ये केवलयोगस्यैव सत्त्वेन कर्मबन्धोऽपि तत्प्रत्ययः, स च सामयिकसातैकवेदनीयकर्मबन्धलक्षणः समान एव भवति, विचित्रताहेतुमोहनीयोदयाभावात् , न पुनरुपशान्तस्येव क्षीणमोहस्याऽपि जीवघातादिकं सम्भवतीति बुद्ध्या समुच्चयेन भणनं, सर्वांशसाम्यमधिकृत्य समुच्चयेन भणितेरसम्भवात् , अन्यथोपशान्तस्येब क्षीणमोहस्याऽपि जीवघातादिहेतुमोहनीयसत्ताऽपि वक्तव्या स्यात् , तथा केवलिवदुपशान्तस्याऽपि सर्वज्ञत्वं वक्तव्यं प्रसज्येत / नहि ‘नारकतिर्यग्नरामरा' इत्यादिसमुच्चयभणनेन सर्वेषामपि साम्यं कम्याऽपि सम्मतम् / तस्माद्यथा सामान्यतः कर्मबन्धमधिकृत्य नारकादीनां समुच्चयेन भणनं तथा सामयिकसातवेदनीयकर्मबन्धमधिकृत्योपशान्तादीनां समुच्चयेन भणनम् / અભાવથી. છમ વેગવંતને પણિ બંધનું વિચિત્રપણું તે ઉપાદાનકરણની વિચિત્ર નં આયૉજ એહવા નિયમની સિદ્ધિને અથે પ્રથમ કારણને અવિચિત્રપણે કાર્યનું અવિચિત્રપણું ઉપશાંતક્ષીણમેહ અને સગી કેવલી તેને સ્થિતિનિમિત્ત જે કષ યને ઉદય તેહના અભાવથી સામયિક કર્મબંધ એહવું સમુચ્ચયને કહેવું કહિઉં. તે ત્રિનિં પણિ પંચવિધ જે ઉપાદાનકારણ તે મળ્યું કેવલોગને જ છતાંપણિ કર્મબંધપણિ તે પ્રત્યયીઓ, તે. તે સામયિક સાતવેદનીય કર્મબંધરૂપ સદશજ હુઈ વિચિત્રતાને હેતુ જે મેહનીયને ઉદય તેહના અભાવથી. પણિ ઉપશાંતને જિમ તિમ ક્ષીણમોહને પણિ છવધાતાદિક હુઈ એવી બુદ્ધિ સમુચ્ચયે નહીં, સર્વાશું સરિખાઈ આશ્રયીને સમુચ્ચયૅ કહેવાના અસંભવથી, ઈમ ન માનીઈ તે ઉપશાંતની પરે ક્ષીણમોહને પર્ણિ જીવઘાતનું હેતું મેહનીયની સત્તા પણિ કહેવી થાઈ, તિમ વલી કેવલીની પરે ઉપશાંતને પવુિં સર્વરૂપણું કહેવું સંપજે. નારકતિર્ય... નર અમર ઇમ આદિં દેઈ સમુચ્ચય કહેવું પણિ સભાનપણે કોઈને સંમત નહી. તે વતી જિમ સામાન્યથી કર્મબંધ ઉદ્દેશી નારકાદિકને સમયે ભણવું તિમ સામયિક સાતવેદનીયના કર્મબંધે ઉદેશી ઉપશાંતાદિકને સમુચ્ચ ભણવું. એતલાજ વતી મોહનીયને અનુદયૅ છવઘાત અને અઘાત ઇતું કર્મ બંધ પ્રતિ વિશેષ નથી જ. ઇમ નહીં ? ઉપશાંતવીતરાગને જ પરને અભિપ્રાયેં તો ત્રિણે નેં પણિ પિતાને યોજન્ય હિંસ ને સમયે કાંઇ એક અસાતવેદનીયકર્મબંધની ક૯પનાના પ્રસંગથી. તે માટે ભાયે પશમિક શ્રદ્ધાનના અનબ્રાન માત્ર ને ધાર્મિક અને અધાર્મિક કર્તવ્ય 35 તેહને વિષે વિચિત્રપણું તે સર્વે મોહનીયતા ઉદયના વિચિત્ર પણ ને આયત્ત જ. મે હનીયર્નો ઉદયૅ વિચિત્રપણું વિભવસિદ્ધ પણે આભ ગ અને અનાભોગ અને અજ્ઞાનને સાપેક્ષ જ ફલવંત હુઈ એ તે પ્રવચનને વિષે પ્રસિદ્ધ જ છે. પણિ સંયમાત્રને વિરતપરિણામની સરીખાઈજી ઉપશાંતપર્યત સંયતને મે હનીય અને અનાભોગવશે તે જીવઘાતે પર્ણિ જનિત જે કર્મબંધ તેને અભાવ તે વિરતિ પરિણામ