________________ शैलश्या कायस्पर्शेन जीवषये कर्तृत्वादिविचार, शून्य इत्यर्थः / दर्शितदोषमनाभोगदूषणं न जानातीत्यक्षरार्थः / भावार्थः पुनरेवम्-'अन्न कर्मबन्धं प्रति विचित्रता। तथाहि-शैलेश्यवस्थायां कायसंस्पर्शन मशकादीनां प्राणत्यागेऽपि पञ्चविधोपादनकारणाभावान्नास्ति बन्धः' इत्यत्र कारकस्य-कर्तुः सम्यग्विचारे, मशकादीनां प्राणत्यागस्य कर्ता किमयोगिकेवली उत अन्यः कश्चिद्वा ? / नाद्यः , अयोगित्वकर्तृत्वयोर्विरोधेनायोगिकेवलिनः कर्तृत्वाभावात् / नहि कायादिव्यापारमन्तरेण कर्ता भवितुमर्हति, ‘क्रियाहेतुः स्वतन्त्रः कर्ते 'ति वचनात् / यदि च अयोगिकेवलिनः शरीरसम्पर्कादपि जायमानो जीवघातस्सन्निमित्तकत्वेन तत्कर्त्तको भण्यते तर्हि अपसिद्धान्तः स्यात् , पुरुषप्रयत्नमन्तरेणाऽपि प्राणत्यागलक्षणस्य कार्यस्य जायमानत्वेन पञ्चसमवायवादित्वहानेः। निमित्तमात्रेण कर्तृत्वव्यपदेशोऽपि न भवति, साध्वादिनिमित्तकोपसर्गस्य दानादेश्च साध्वादिकर्तकत्वेन व्यपदेशप्रसक्तेः / द्वितीये विकल्पे, अन्यः कश्चित् कर्तेत्यत्र अनन्यगत्याऽनाभोगवतः कूपपातवदनिष्टोऽपि मशकादीनां निजप्राणत्यागोऽनाभोगवशेन म्रियमाणमशकादिकर्तृक एव / यदि मशकादीनां निजकायादिव्यापारो नाभविष्यत् तर्हि शरीरसम्पर्काभावेन निजप्राणयागोऽपि नाभविष्यदिति नियमबलेन मशकादियोगजन्यत्वात् / तथा च कर्मवन्धोऽप्यध्यवसायानुगतो मशकादीनामेव भवति, एककर्तृकयोरेव कर्मबन्धोपादानकारणयोः परस्परं कार्यकारणभावसम्बन्धात् न पुनर्भिन्नकर्तृकयोरपि, सांसारिकजीवककैः पञ्चविधोपादानकारणैः सिद्धानामपि कर्मबन्धप्रसक्तेः / तस्मादन्वयव्यतिरेकाभ्यामनादिसिद्धकार्यकारणभावव्यवस्थासिद्ध्यर्थं मशकादिकर्तृकः प्राणत्यागोऽयोगिकेवलिनः कर्मबन्धकारणं न भवत्येव / ભાવાર્થ તે એ-ઈહાં કર્મ બંધ પ્રત વિચિત્ર પણઈ તે કિમ જહાં કર્તાને યથાર્થ વિચારે', મશકાદિક પ્રાણત્યાગનો કર્તા સ્યુ અયોગીકવલી અથવા અન્ય કુણુંક ?' પ્રથમપક્ષ તે નહિ, અપે.ગીપણ ને' અને કરનારપણાને વિરોધઈ કરી અયોગી કવલીને તું પણીના અભાવથી, કાષાદિના વ્યાપાર વિના કર્તા થાવાને ગ્ય ન હઈ. “ક્રિયાને હેતુ અને સ્વપ્રધાન તે કર્તા " એહવા વચનથી. જઉ કેવલીના શરીરના સંબધથી થાતે જવઘાત તે નિમિત્તવતી તક જઉ કઈ તઉ સિદ્ધાંતથી ભ્રષ્ટ થઈ. તે વતી પુરુષપ્રયત્ન વિના પ્રાણુંત્યાગલક્ષણ કાર્યને થા કરી ૫ચ સમવાયાદિપણુની હાનિથી. નિમિત્તમા કતું પણાને બેલ ન હઈ સાવાદિકને નિમિત્તે થયો જે ઉપસર્ગ તેહને અને તેહવા દાનાદિકને સાવાદિકે કર્યો એહવા પ્રસંગથી. બીજે વિક" તે અન્ય કુશેક કર્તા, હાં અનન્યગર્તિ અનાભોગવંતને કૃ૫૫તની પરે અનિષ્ટપણે મશકાદિકને પિતાને પ્રાણત્યાગ તે અનાભેગને વશે મરતે જે મશકાદિક તેહને કર્યો જ. જઉ મશકાદિકને પોતાને કાયાદિકને વ્યાપાર ન હોત, તલ શરીરસંબધને અભાવે પોતાને પ્રાણત્યાગ પણિ ન હતા, એહ નિયમ બલે મશકાદિ વેગે જન્યપણુથી, તિમો કર્મબંધ પણે અધ્યવસાયે યુક મશકાદિકને જ હુઈ, એકકક જ કર્મબંધ અને ઉપાદાનકારણને પરસ્પર કાર્ય-કારણભાવના સંબંધથી, - સંસારિક જીવ કર્તા જેહનો એહવા પંચવિધ ઉપાદાને કારણે કરી સિદ્ધને પણુિં કર્મબંધના પ્રસંગથી. તે વતી છતું હતું તે અન્વય, અણુ અણુછતું તે વ્યતિરેક, તેણે કરી અનાદિસિદ્ધ જે કાર્ય કારણુભાવ તેની મર્યાદાની સિદ્ધિને અર્થે મશકાદિક કર્તા છે જેહને એહ પ્રાણત્યાગ તે અયો ગીકેવલીને કર્મબંધનું કારણ ન હુઈ ઉપાદાનકારણ તે મિથ્યાત્વ, અવિરત, કષાયક યોગ અનઈ પ્રમાદ, 35 પાંચે વેગવંતને જ હુઈ. તે વતા ઉપાદાનકારણવંતને જ વિચિત્ર કમબંધ હુઈ, એહવું જણુવવાને - પ્રથમ અયોગીને ઉપાદાનકારણના અભાવથી જ કર્મબંધને અભાવ કહ્યો. ઈમ નહી તે કર્મના બંધની વિચિત્રતાના વિચારને વિષે અબંધક જે અયોગી કેવલી તેહનું કહેવું તે નિરર્થક સંપજે. પ્રયોજનના