________________ પંક-શારાથના सञ्चाररूपाः क्रिया भणिताः / वक्तारस्तु बहुश्रुता अपि प्रायो भूयांस:-केवली विवक्षिताकाशप्रदेशेसु हस्तादिकं व्यवस्थाप्य ततः पश्चादादाय पुनस्तेष्वाकाशप्रदेशेषु हस्तादिकं व्यवस्थापयितुं समर्थो भवतीति प्रमे निर्वचनं-नायमर्थः समर्थः इति वदन्ति / इह त्वेवंविधप्रश्ननिर्वचनयोर्गन्धोऽपि नास्ति / तेन सम्यग् पर्यालोचनाप्रमोदपरिहारेण भवितव्यं, न पुनः परोक्तं श्रुत्वा तद्विश्वासेन प्रवर्तितव्यम् / सा च सूक्ष्मगात्रसञ्चाररूपा क्रिया साक्षात् जीवघातहेतुर्न भवति, तथाभूतक्रियावतामपि सूक्ष्मैकेन्द्रियादीनां साक्षादात्माद्यारम्भकत्वाभावात् / यदागमः-' तत्थ णं जे ते असंजया ते अविरइं पडुच्च आयारंभावि जाव णो अणारंभा' ત્યાદિ મi૦ શ૦ 2, 30 2, (સૂ) 6 ). ચેતેશ ચા-વિ૬ પદુર 'ત્તિ ! इह अयं भावः-' यद्यप्यसंयतानां सूक्ष्मैकेन्द्रियादीनां नाऽऽत्मारम्भकत्वादिकं साक्षादस्ति तथाप्यविरतिं प्रतीत्य तदस्ति तेषाम् , नहि ते ततो निवृत्ताः / अतोऽसंयतोनामविरतिस्तत्र कारणमिति / अत एव प्रकृतशतकसूत्रगाथायां जिनवचनादित्युक्तम् / जिनेनैव सूक्ष्मैकेन्द्रियादीनां साक्षाज जीवघातस्योक्तप्रकारेण निषिद्धत्वादिति / यद्यप्येवं तथापि तथाभूता योगाः कर्मबन्धकारणानि भवन्त्येव, योगानामपि कर्मबन्धकारणत्वेनाभिमतत्वात् / नवरं कर्मबन्धे च वैचित्र्यं न योगजन्यं किन्तु मोहनीयक्षयोपशमवैचित्र्यजन्यम् , मोहनीयोदयाभावे च योगाः सर्वेषामपि सामयिकसातवेदनीयकर्मबन्धहेतवो भवन्ति / तत्रापि क्षीणमोहस्य योगाः द्रव्यतोऽप्यशुभा न भवन्ति / तेनैव केवलिनः स्नातकचारित्रं न पुनरुपशान्तस्याऽपि, એતલાજ વતી એ સર્વજ્ઞશતકની સૂત્રની ગાથાને વિષે “જિનવચનથી” એહવું કહિઉ, જિનૅજ સૂક્ષ્મએકેન્દ્રિયાદિકને સાક્ષાત જીવઘાતને ઉકતપ્રકારે નિષિદ્ધપણાથી. જઉઈ એહવું તફહે પણિ તેહવા યુગ તે કર્મબંધનાં કારણ હુઈજ, યોગને પણિ કર્મબંધને કારણે પર્ણિ માન્યાપણાથી. પણિ કર્મબંધને વિષે વિચિત્રપણું તે યોગથી ઉપનું નહીં. તે મ્યું મેહનીયના ક્ષયોપશમન' વૈચિ જન્ય, મોહનીય અભાવઈ તે યોગ તે સર્વેનઈ સામયિક સાતવેદનીય કર્મના બંધના હેતુ હુઈ. તિહાં પણિ ક્ષી મોહનિંગ તે દ્રવ્યથી પણ અશુભ ન હુઈ. તિણે જ કરી કેવલીને સ્નાતક ચારિત્ર, પણિ ઉપશાંતનઈ નહી'. તેના યે ગઇ દ્રવ્યથી અશુભ પણાના સંભવથી. તેનું કારણ જે સત્તાવાઁ મેહ, તેહના છતાપણથી. તે ત એ સૂત્ર તે પૂવિ દેખાડયું છે. અનઈ જે ક્ષીણમેહન યોગનઈ દ્રવ્યથી એ અશુભ પણાને અભ તેં પરિણું સ્નાતકપણાનો અભાવ તે અનાભોગથી જાણિવો. અનાભોગના માહાથી સંભાવી જે દોષની છાયા તેહના સંભવને અનિવાર્ય પણાથી. એ ભાવ. એટલે એક રીતિની ક્રિયા કહી. જે તક આંતરે હુઈ, તે ક્રિયા તે ગમનાગમનાદિરૂપ અનેક પ્રકારની છદ્મસ્થને પણિ જા વાયોગ્ય પ્રવૃત્તિ અને નિવૃત્તિ છાવિષયણ સ્વરૂપથી શકઈ વેધનો પ્રમર છે જેનો એહવી, તે વતી કદાચિત હુઈ તેવી ક્રિયા તે અસંતવામિ' પામીને' તેવી કાલાદિસામગ્રીને વેગે પ્રગટ છવઘાતનું હતું પીણું હુઇ. સ્પષ્ટ જીવાત પણ કદાચિત્ જ હુઈ, જિમ મૃગને દેબી ધાવન દિ ક્રિયાઈ પરિણમ્યા જે વ્યાધ તેહને શરીરની ચપલપણુઈ. તે સામગ્રીને કદાચિત્કપ કરી સ્પષ્ટ છવાત તે કદાચિતજ હુઈ તિમજ સર્વાનુભવનિ સિદ્ધ પણાથી, તેહજ ક્રિયા સંતસ્વામીને પામીને મેહનીય અને અનાભેગું સહિત હુંતી કિવારે કિં દ્રવ્યથી જ જીવઘાતનું હેતુ પણિ, જિમ ઉપશાંત વીતરાગને પણિ જઈ તેહવી તેવી ક્રિયા સ્વરૂપથી શકીઈ એહો રાધમસર જેહનો એહવી છઈ, તકઈ અનાભોગને વશે અશકયરોધપ્રસર પણે માનવી, એતલાજ વતી સ્વરૂપથી કહિઉં'. અને જે છરથ વિતરણ ૫ણ સરીખાઇઈ પણિ ઉપશાંતવીતરાગને જીવઘાતનો સંભવ, પણિ ક્ષીણમે હને નહીં. તિહાં મેહનીયસ ઈ. અને કર્યો અસત્તાઈ