SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वज्ञ-शतकवृत्ती निरवद्यकर्तव्यत्वात् / अत एव दीक्षां जिघृक्षता जमालिना विज्ञप्तो भगवान् ‘जहांसुह 'मित्येवंरूपेणानुज्ञां दत्तवान् , तथा पृथग विहारं चिकीर्षता तेनैव जमालिना विज्ञप्तः स एव भगवान् मौनमेव कृतवान् , तदानींतनस्य तस्य पृथग् विहारस्य प्रत्यासन्ननिहवमार्गोत्पत्तिहेतुत्वेन सावद्यत्वात् / तन्निवारणाभावस्तु निह्नवमार्गोत्पत्तेरवश्यंभावित्वेन भाषावर्गणानां तन्निवारणरूपभाषापरिणतेरभावस्यैव दृष्टत्वात् / केवलिना च यद् यथा दृष्टं तत् तथैव परिणमति, यदागमः - 'अहाकम्मं अहानिगरणं जहा जहा जं भगवया दिदै तहा तहा तं विपरिणमिस्सइ 'त्ति (भग० श० 1. उ० 4, सू० 40,) वृत्तिर्यथा- 'अहाकम्मं ' ति यथाकर्म-बद्धकर्मानतिक्रमण, 'अहानिकरणं ' ति निकरणानां-नियतानां देशकालादीनां करणानां विपरिणामहेतूनामनतिक्रमेण, यथा यथा यत् कर्म भगवता दृष्टं तत् तथा विपरिगंस्यतीति, अन्यथा केवलज्ञानमयथार्थं स्यात् , भाविनो वस्तुनः सम्यगपरिज्ञानात् / एतेन सुनक्षत्र-सर्वानुभूतिनिधारणाभावशङ्कापि परास्ता; अनशनेनैव तेनैव प्रकारेण तयोराराधनाहेतोस्तनिवारणभाषापरिणत्यभावस्यैव दृष्टत्वात् / परं तीर्थकरसमीपे तथाभवनस्य प्रायोऽसम्भविसम्भवेनावश्यमावित्वादिति गाथार्थः // 26 // अथ पुनरपि बहुजनामिमतां पराशङ्कामाह॥ केइ भगति किरिआमित्तेणं जो हविज्ज आरंभो / सो णि प्रमा जीववहो तेगं णो अंतकिरिअ ति // ભાવિ પર્ણિ કરી ભાષાવણને તેનું નિવારણુરૂપ ભાષા પરિણતિના અભાવને જ દીઠાપણાથી. કેવલીઈ તે “જે જિમ દી તે તિમ પરિણમે " કર્મને અણુઉલંઘીનઈ કરણનઈ અણુઉલંઘીને જિમ જિમ જે કર્મ ભગવંતે દીઠું તે તિમ પરિણમઢ્યું. બાંધ્યા કર્મને અણુઉલ્લંઘવે, કરણ જે નિયત દેશકાલાદિક જે વિપરિણામના હેતુ તેહને અણુઉલંધવે જિમ જિમ જે કર્મ ભગવંતઈ દી તે તિમ વિપરિણમઈ. ઇમ નહીં તે કેવલ-જ્ઞાન અયથાર્થ હું ઈ. થાનાર વસ્તુના સભ્ય અજાણવાથી, એતલે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિના નિવારણની અભાવમાં શંકા પણ ટાલી, અનશને તેણેિ પ્રકારે જ તે બિહુ અ રાધનાને હેતુ જે તેને નિવારણને ભાષાપરિણામ તેહના અભાવને જ દીઠાપણુથી, પર્ણિ તીર્થકરને સમીપે તિમ થાવાને પ્રાહે અસંભવિને સંભવૅ અવયંભાવપણાથી એ. ગ.થાર્થ. | 26 ! હિવે વલી બહુજનને અભિમત પરની આશંકા કહે છેતલ એક કહે છે જે ક્રિયામા જે અરભ હઈ તે નિયમે જ જીવવધ અને તે િકરી અતિક્રિયા ન હુઈ, વૃત્તિને અર્થ :- કેતલા એક પરમાર્થના અજાણ એહવું પ્રરૂપે છે. એજનાદિરૂપ જે ક્રિયા તે મ ત્રિ છે આભ ઈ. તે આરંભ નિયમુંજ જીવઘાતરૂ૫ આરંભ તે ઉપદ્રવ ' એહવા વચનથી, જેણે કારણે જીવવધ તે િકારણે તે જનિત કર્મબંધને અંતક્રિયાનું પ્રતિબંધકપણુંજ, અર્થથી કેવલીને. જે માટે આગમ છે. એ સૂત્રની વૃત્તિ દેખાડે છે. એ સૂત્રે જીવપ્રહણે સગજ જીવ એ ગ્રહિ અયોગને તે એજનાદિકના અભાવથી. નિત્ય ઈ પ્રમાણુસહિત, કંપે " " તે કંપને વિષે છે. એ વચનથી. ઘણું થાનાંતરે જઈ, કાંઈક ચલે " સર તે કાંઈક ચલને વિષે એ વચનથી. અન્ય અવકાશે જઈને પિરી તિહાં આવે એ અર્થ, બીજા કહે છે. સર્વદિશાને વિષે અથવા પદાર્થોતરને સ્પર્શ, પથિવી
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy