________________ सह-शतकवृत्ती अत्रानुत्तरचरणभणनेन आश्रवमात्रनिरोधपूर्वकसर्वसंवरात्मिका क्षायिकलब्धिरुपदर्शिता / तेन जीवरक्षादिहेतवो लब्धयः सर्वा अपि अनुत्तरचरणेऽन्तर्भूताः, अन्यथा अनुत्तरचरणासम्भवात् / एवं केवलिविशेषस्य तीर्थकृतश्चतुर्विशदतिशयादयोऽपि भवन्ति / परं ता लब्धयो यथासम्भवं नामादिकर्मक्ष. योपशमजम्या अपि भाव्योः / तथा क्षायिक्योऽपि लब्धयः प्रवचने भणिताः। तथाहि-कोदयक्षयक्षयोपशमसव्यपेक्षाः प्राणिनां लब्धयो भवन्तीति श्री आ० नि० वृ० / सेन कारणवैचित्र्यात् लब्धीनामपि वैचित्र्यमेव / तत्र यद्यपि लन्धिमात्रस्य मनुजादिगतीन्द्रियमनोव्यापारसव्यपेक्षत्वेन नामकमोदयक्षयोपशमहेतुकत्वमस्त्येव, तथापि विशेषमधिकृत्य काश्चन कर्मोदयलभ्याः क्षीराश्रवादयः , काश्चन कर्मक्षयलभ्याः अनुत्तरज्ञानादयः , काश्चन कर्मणः क्षयलभ्याः क्षयोपशमलभ्याश्च चारणादय इत्यादि स्वबुद्ध्या परिभाव्यम् / तत्रापि कर्मणः उदयक्षयोपशमलभ्यानां लब्धीनां नाम्ना साम्येऽपि परस्परं नानाभेदभिन्नत्वं, तत्कारणयोः कर्मोदयक्षयोपशमयोः प्रतिप्राणिनं भिन्नत्वात् / कर्मक्षयलभ्यानां त्वेकत्वमेव, तत्कारणस्य कर्मक्षयस्य वैचित्र्याभावात् / ‘खयंमि अविगप्पमासु' ति वचनात् / तत्र क्षायिकलब्धीनां ज्ञानादीनां प्रयुञ्जना न भवति, तासामनवरतमेकस्वभावेनैव सर्वकालीनत्वात् / तासां च फलवत्त्वमपि तथैव, तदितराणां तु कादाचित्कत्वेन फलवत्त्वात् प्रयुञ्जनेति विशेषो बोध्यः / तेन लब्ध्युपजीवनं छद्मस्थेष्वपि प्रमत्तानामेव भवति, उपजीवनस्यापवादिकत्वात् / छद्मस्थलब्धीनां तु मनःपर्यायज्ञानपर्यन्तानां क्षायिकत्वाभावेनोपजीव्यत्वात, क्षायिकलब्धीनां तु ततो वैलक्षण्यंमिति सर्वसम्मतम् / तस्मात् केवलज्ञान ક્ષયથી, ઈહાં અનુત્તરચારિત્રને કહઈ પ્રાણાતિપાતાદિક જે આશ્રવમાત્રને નિરોધપૂર્વક સર્વસંવરરૂપ ક્ષાયિકલબ્ધિ દેખાડી. તે વતી જીવરક્ષાદિનાહેતુ લબ્ધિ તે સર્વે અનુત્તર ચારિત્રને વિષે અંતર્ભાવ પામી, ઈમ નહીં તે ઉત્કૃષ્ટ ચારિત્રના અસંભવથી. ઈમ કેવલીવિશેષ જે તીર્થકર તેહનઈ ચતીસ અતિશયાદિક હુઈ. પંહિં તે લબ્ધિ જિમ સંભવઇ તિમ નામાદિકકર્મનઈ ક્ષયઈ ઉપશમઈજન્ય પણિ હુઇ, તિમજ ક્ષાવિકપણિ પ્રવચનનઈ વિષે કહી છદ, તે કિમ? કમનો ઉદય ક્ષય અનઈ ક્ષોપશમ તેહનઈ અપેખીનઈ પ્રાણીનઈ લબ્ધિ હોઈ, તે વતી કારણના વિચિત્રપણુથી લબ્ધિનું ૫ણું વિચિત્રપણું જ, તિહાં જઉJ લબ્ધિમાત્રનઈ, મનુષ્યાદિની ગતિ અને મનનો વ્યાપાર તેહને સબે પક્ષપણુિં નામકર્મને ઉદય ક્ષય અને ક્ષયે પશમ તે જનિત પણું ઈજ, તફડે પણિ વિશેષ આસિરી કેટલીએક કર્મોદયે પામવા એ ક્ષીરાશવાદિક, કેતલી એક કર્મને ક્ષયેં લભ્ય અનુત્તર જ્ઞાનાદિક, કેલીએક કર્મને ક્ષયે પ્રાપ્ય અને પશમે પ્રાપ્ય અંધાચારણાદિક ઇત્યાદિ. પિતાની બુદ્ધિ વિચારવું. તિહાંપણિ કર્મને ઉદયે ક્ષયોપશમે પામવા યોગ્ય જે લબ્ધિ તેહને નામ' સરીખાઈપણિ માહોમાહિં અનેક ભેદે ભિન્નપણું. તેનાં કારણે જે કર્મને ઉદય અને ક્ષયોપશમ તેહને પ્રાણિ પ્રાણિ પ્રતિ આપણાથી, કર્મને ક્ષયે પ્રાપને તે એકપણુંજ, તેનું કારણ જે કર્મક્ષય તેહને વિચિત્રપણાના અભાવથી. “ક્ષયને વિષે વિક૯૫ નહીં એ કહેવું કહે છે. એ વચનથી. તિહાં ક્ષયિકલબ્ધિ જે નાનાદિક તેહની પ્રયુજના ન હું, તેહને' નિરંતર એક સ્વભા કરી સર્વકાલે સદશપણુથી. તેહને' કલવંતપણું પણિ તિ મજ. તેથી બીજી લબ્ધિને તે કદાચિન પણ કરી ફલવંતપણાથી પ્રયુજના એતલે વિશેષ જાણિ, તે વતી લબ્ધિનું ઉપવન તે છદ્મસ્થમાહિં પણિ પ્રમાને જ હુઈ ઉપવન જે પ્રjજના તેહને’ અપવાદથી જનિતપણુથી, છદ્મસ્થની લબ્ધિયે મન:પર્યવજ્ઞાન પર્યત