________________ केवलिनो जीववधाद्यभाव-विमर्शः मेवावसातव्यम् / अन्यथा छद्मस्थत्वज्ञापकलिङ्गानां मध्ये पञ्चमस्थाने पूजासत्कारादिसद्भावे छद्मस्थसंयतानां यथा रागद्वेषजन्यं हर्षकारित्वं, न तथा केवलिनः , किन्तु रागद्वेषाभावजन्यं वक्तव्यं स्यात् / तथा सप्तमे स्थाने छद्मस्थो रागद्वेषाभ्यां यथावादी तथाकर्ता न भवति / केवली तु सगद्वेषाभावेन यथावादी तथाकर्ता न भवतीति भणता अर्थात् केवली तु रागद्वेषाभ्यां यथावादी तथाकर्ता भवतीति भणितम् / एवं च असङ्गतकल्पनं कीदृशस्य प्रवचनाभिज्ञस्य युक्तमिति पर्यालोच्यम् / अथ छद्मस्थो रागद्वेषवशेन कदाचिद्यथावादी तथाकर्ता न भवति, केवली तु रागद्वेषोभावेन यथावादी तथाकर्ता भवतीत्यस्माकं मतिरिति चेत् / सत्यं, इष्टापत्तेः / परं तथाभूतोऽपि केवली किं सर्वकालं कदाचिद्वा ? / / आये, अनवद्यानि षडपि स्थानानि सर्वकालं तथाभूतान्येव भवन्तु / तथा च रागद्वेषमन्तरेणाऽपि केवलिनः कदाचिदवश्यभावित्वेन जीवघातादिकं भवतीति परोक्तं वचनं दत्ताभजल्येव सम्पन्नम् / द्वितीये अर्थात् केवली कदाचिद्यथावादी तथाकारी न भवतीत्यत्र निदानमनन्यसत्या छन्मस्थसंयताचा मित्र केवलिनोऽपि रागद्वेषावेव, तुल्यकार्ये कारणवैषम्यासम्भवात् / तस्मानिजमतिकल्पनमकिञ्चित्करमेवेति तात्पर्यम् / ननु भोः ! सर्वत्रापीत्थमेवेति न ब्रूमः, किन्वागमानावाधया / पञ्चमं स्थानं तु लोभाबिनाभावि हर्षकारित्वमिति केवलिनो विरोधेनागमबाधितमिति / एवं सप्तमस्थानसपि-. . - 'जिअरागदोसमोहा सबष्णू तिअसणाहकयपूआ / अच्चंतसञ्चवयणा सिवगइगमणा जयतुं जिणा' ॥शा इति स्थानाङ्गवृत्त्या आगमवाधितमेव / तेनैतवयं विहायान्यत्र यथोक्तमवसातव्यमिति તે પ્રવચનના અજાણપણાનું જણાવનારજ જાણવું. ઈમ મ માની. તો છદ્મસ્થપણુનું જ્ઞાપક જે લિગ તે મળે પાંચમું સ્થાનકે પૂજસકારાદિક છતું છદ્મસ્થતીને જિમ રાગ ઊપનું હર્ષકારીપણું તિમ કેવલીનઈ નહીં. તે સ્યુ, રાગદ્વેષને અભાવઈ જન્ય, એવું કહેવું હુઈ, વલી સાતમું સ્થાનકંઈ છદ્મસ્થને રાગ યથાવાદી-જેહવું* બેલે તેવું કરનાર ન હુઈ, અને કેવલી તઉ રાગદ્વેષને અભાવે જેહવું બેલ તેહવું કરે નહીં એવું કહેતે પરમાર્થથી કેવલી રાગદ્વેષ જેહવું બેલે તેહવું પાલે એહવું કહિઉં. ઈમ એ भगतपन वा प्रयतना सलगुन त, म वयारपु. . - હિ છદ્મસ્થ તે રાગદ્વેષને વશે કિનારેદ્ધિ યથાવાદી તિમ કરનાર ને હુઈ, કેવલી તે રાગદ્વેષને અભાવ જેહવું છે તેવું કરઈ, એહવી અહારી મતિ, એહવું જ કહિયે, તઉ સત્ય વાંછિતની પ્રાપ્તિથી, પણિ તો આ કવલી યુ સર્વદા કિ કિવાકિ? પ્રથમ પક્ષે, બીજા એ, સ્થાનક પણિ નિરવદ્ય સર્વકાલ તેહવાંજ . તિવારે તે રાગદ્વેષ વિના કેવલીનઈ કિવારેક અવયંભાવિ પણિ છપઘાતાદિક હુઈ, એહવું પરનું કહિ વચન તે હાર્થિ પાણી દીધું એવું થયું કે બીજા પક્ષઈ તે કેવલી કિવારેકિં જેહવું બેલે તેહવું ન કરે. ઈહિ કારણ તે બીજી ગતિ નહીં તેણુિં કરી છદ્મસ્થતીની પરે કેવલીને પરિણું રાગદ્વેષ જ, સરીખું કાર્યો કારના વિભિનન પણાના અસંભવથી, તે માટે આ૫મતિનું ‘વિકલપને તે અકિંચિકરજ, એ પરમાર્થ, પૂછે છે સર્વત્ર પરિણું ઈમજ નથી કહેતા. તે મ્યું ! આગમને અનાબાધાઈ. પાંચમું સ્થાનક તે લોભકિના અણુયા” એહવું જે હર્ષકારીપણું તે કેવલીનં વિરાધે કરી આગમબાધિત છે. ઇમ સાતમું સ્થાનક પંડ્યુિં “છત્યા ! રાગદ્વેષમેહ જેવુિં, સર્વજ્ઞ, ઇદ્રિ કરી છે પૂજા જેહની, અત્યંત છે સાચન જેહનું, શિવગતિને વિષે ગમન જેહને એહવા જિન સર્વોત્કર્ષ વિત્ત એ ઠાણાંગ વૃત્તિ રૂપ બાગ બાધિતજ. તે વતી એ બિં-પાંચમું અને સાતમું સ્થાનક મુકીનઈ બીજે ઠેકાણે કહિઉં તે