SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ १६ નાગિલા જ નાગિલા... એક દિવસ સાધુઓના મુખેથી દશવૈકાલિકનો પાઠ સાંભળે છે. “ન સા મઠ્ઠું નો વિ અહં પિ સીસે,”(પૃ.૨૬, ો-૮૦] તે મારી નથી હું તેણીનો નથી. મનમાં વિચારે છે, ના, ના, આ વાત ખોટી છે, યતો “માઁ સા અપિ તીએ” ફત્યેષ વાસ્તિ વિનિાવો મે ।"[પૃ.૨૬, ો-૮] તે મારી છે હું તેણીનો છું. એજ પ્રમાણે ખોટો પાઠ કરતા તેમને સાધુઓ અટકાવે છે. પરંતુ પોતે તો પોતાના માનેલો પાઠ જ શુદ્ધ સમજે છે. ભવદત્તમુનિ અનશન સ્વીકારી પ્રકૃષ્ટ સમાધિથી કાળધર્મ પામી પહેલા દેવલોકમાં દિવ્યઋદ્ધિવાળા દેવ થાય છે. નાનો ભાઈ વિચારે છે, હવે મારે શું છે ? ભાઈના આગ્રહથી આટલો સમય વ્રતનું પાલન કર્યું, હવે તો પાંજરામાંથી છૂટેલ પંખીની જેમ ત્યાં કેમ ન પહોચું ? પ્રાણેશ્વર એવા મારા વગર એ બીચારી એકલી કેવી રીતે જીવતી હશે ? તેથી જલ્દી ત્યાં જાઉં અને તેના તથા મારા બધા મનોરથો પૂરા કરું. આ રીતે તેમણે બધુ ગુમાવ્યું. “ન” ધર્મોપવેશેન, વ્રતમાÒળ વિસ્મૃતમ્ ।"[પૃ.૨૭, i-૧૩] બધું ભૂલાઈ ગયું છે, યાદ રહી છે, માત્ર નાગિલા... નાગિલા... નાગિલામય પોતે બની ગયા છે, તે વાતનું વર્ણન કરતા પ્રભુમય બનવાનો માર્ગ બતાવી દીધો છે, શોધવાનો આપણૅ છે. ततो ददर्श तामेव, पुरस्थामिव चेतसः । लम्बमानामिवाग्रेऽक्ष्णो - रेकासनगतामिव । । १ ॥ तामेवान्तर्बहिस्तात्तां तामेवोर्ध्वमधश्च ताम् । વિંજ બદૂશળ્યા નાત્સર્વ, સોપશ્યત્તન્મયં તવા ।।૨।। [પૃ.૨૭, સ્ત્રે-૧૪-૧૫] તેની બાહ્ય ચેષ્ટાઓ જોઈ ગુરુથી બોધ પમાડેલ, ભાવકરુણાથી સાધુઓ વડે શિક્ષા પામેલ પણ તે મુનિ, તેઓનાં વચનો ન સાંભળી પોતાના ગામ જાય છે. જિનમંદિરની બહાર પુત્રવાળી બ્રાહ્મણીની સાથે નાગિલા મળે છે. સાધુની બુદ્ધિથી નમસ્કાર કરે છે, વેષધારી ભવદેવ મુનિએ પૂછ્યું આ ગામમાં વસતા મારા માતાપિતા કુશલ છે ? તે કહે છે, તેઓ સ્વર્ગવાસ પામ્યાને વરસોના વ્હાણા વાયા. મનમાં મલકાતા ફરી પૂછે છે, ઠીક, પેલી નાગિલા છે કે નહિ ? પહેલા મુનિના ભાવ જાણી પછી બોધ પમાડું, તે ભાવથી નાગિલા પૂછે છે, તમે કોણ છો ? તમને તેના માટે આટલો બધો આદર શામાટે ? હું ભવદત્તનો નાનોભાઈ છું. શણગારેલી નાગિલાને છોડી, ભાઈ સાથે નીકળી પડ્યો હતો, ભાઈ સ્વર્ગે ગયો, તેથી માતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004254
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages574
LanguageHindi
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy