SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ १३ અંતિમસમયની આરાધનાના શ્લોકો (પાના નં. ૧૨ શ્લોક નં. ૩૮-૫૧) રટણ કરવા જેવા છે. પોતે એકત્વ-અનિત્યત્વની ભાવનામાં લીન બને છે. एक उत्पद्यते जीवो, म्रियतेऽप्येक एव हि । संसारेऽपि भ्रमत्येकः, प्राप्नोत्येकञ्च निर्वृतिम् । । १ । । [ पृ. १३, श्लो - ४४] सिद्धसाक्षिकमालोच्य, स्मरन् पञ्चनमस्कृतिम् । પ્રતજીતવુડમાં, વાળિવવઃ સ્વર્વામીવિવાન્ ।।।।[પૃ.૪, ો-૧] અને એ રીતે પોતે સ્વર્ગે સિધાવે છે. સુબંધુ બીજે દિવસે રાજા પાસે જઈ ચાણક્યનું ઘર માંગે છે, રાજા આપે છે, ઘરે જાય છે, બંધ ઓરડો જુએ છે. બારણું ખોલે છે, એક પેટી જુએ છે, આમાં જ કિંમતી રત્નો હશે, એમ માની પેટીનું તાળું ખોલે છે, ત્યાં સુગંધિત ડબ્બી જુએ છે, હું ! આમાં જ કંઈક છે, એમ માની તેને પણ ખોલે છે, અતિસુગંધી ગુટીકા સૂંઘે છે, સાથેનો પત્ર વાંચે છે, આ ગુટીકા જે કોઈ સૂંઘશે, તે સારું ખાશે, સારું જોશે, સારું સાંભળશે, સારું સૂંઘશે કે સારો સ્પર્શ કરશે, તે અવશ્ય મૃત્યુ પામશે. સુબંધું મનોમન વિચારે છે, ખરેખર હું મૂર્ખ ઠર્યો, બુદ્ધિમાન તો એક ચાણક્ય જ. सोऽथ दध्यौ धियं धिग्मे, धीमांश्चाणिक्य एव हि । यन्मृतेनापि तेनाहमेवं जीवन्मृतः कृतः । ।१ । । नटवद्भावहीनोऽसौ मुनिवेषस्ततः स्थितः । નીવિતેચ્છુ મવ્યાત્મા, ન ત્યાળી તેને મળ્યતે ।।૨।[પૃશ્ય, શ્ર્લે-૬૪-૬૬] (૪) મંત્રીશ્વર અભય અને કાષ્ઠભારિકઃ- “ને હું તે વિષ્ણુ મો।"[પૃ.૧, ો-રૂ] એ ગાથાનો અર્થ સ્પષ્ટ કરતા કહે છે, ત્રણે લોકમાં સાર સ્વરૂપ ત્રણ રત્નો અગ્નિ-પાણી અને સ્ત્રી તેને છોડી જે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ રત્ન સ્વીકારે તે દ્રષક-કાષ્ઠભારિકની જેમ ત્યાગી જ કહેવાય. પ્રસિદ્ધ આ વાતનો પણ એ રીતે રજૂ થાય છે કે આપણે જતી કરવાનું મન ન થાય. રાજગૃહનગરમાં અભયકુમાર છે. શ્રીસુધર્માસ્વામી પધારે છે, કોઈક કઠિયારાએ દીક્ષા લીધી છે. જ્યાં ત્યાં ગોચરી જતા તેમને જોઈ લોકો આ એજ કઠિયારો વગેરે વાતો કરે છે. यत्र वा तत्र वा दृष्ट्वा, स्थाने स्थानेऽपि तं जनाः । બલ્બન્ધન્યોન્યમેવું તે, યાત્વનો જાઇમારિ ।।।। [Ç.૬, શ્ર્લે-૨-૧૩] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004254
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages574
LanguageHindi
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy